બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Dhanteras 2023 mistakes what not to do on dhanteras

Dhanteras 2023 / આખું વર્ષ હેરાન થઈ જશો, હાથમાં નહીં ટકે પૈસા! ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરતાં આ 4 ભૂલો

Arohi

Last Updated: 11:57 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanteras 2023: આ વખતે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે તમે અમુક ભૂલો ભૂલથી પણ ન કરતા નહીં તો આખુ વર્ષ પસ્તાવવાનો વારો આવી શકે છે.

  • આ વખતે શુક્રવારે છે ધનતેરસ 
  • ભૂલથી પણ ન કરતા આ ભૂલો 
  • આખુ વર્ષ નહીં તો થશે નુકસાન 

ધનતેરસ દિવાળીના 2 દિવસ પહેલા આવતો મોટો તહેવાર છે. આ દિવસથી જ દિવાળીના પર્વની શરૂઆત થાય છે. આ દિવસે અમુક વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ધનતેરસ પર અમુક ભુલો કરવાથી તેનો દુષ્પ્રભાવ આખુ વર્ષ પડે છે. જાણો એવી કઈ ભુલો છે જે ધનતેરસ પર ન કરવી જોઈએ. 

કોઈને પણ ન આપો ભેટ 
ધનતેરસના દિવસે કોઈને પણ ગિફ્ટ ન આપવું જોઈએ. ખાસ કરીને એવું ગિફ્ટ જેમાં ઘરેણા કે પૈસા હોય. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો ધનતેરસ પર ઘરમાં લક્ષ્મી આવવી જોઈએ જવી ન જોઈએ. 

ઉધાર આપવા કે લેવાથી બચો
ધનતેરસના દિવસે કોઈ પણ પ્રકારનું દેવું આપવા કે લેવાને અશુભ માનવામાં આવે છે. ઉધાર લેવાનો અર્થ થાય છે કે તમે આ દિવસે માથા પર દેવુ લઈ રહ્યા છે ત્યાં જ ઉધાર આપવાનો મતલબ થયા છે કે તમે પોતાના ઘરની લક્ષ્મીને કોઈને આપી રહ્યા છો. 

અણી વાળી વસ્તુઓ ન રાખો
ધનતેરસના દિવસે કોઈને પણ અણીવાળી વસ્તુઓ જેમ કે કાતર, ચપ્પુ, સોયને ખરીદીને ઘરે પણ ન લાવો. આ બધી વસ્તુઓ ગૃહ ક્લેશનું કારણ બને છે. જેનાથી પરિવારમાં અશાંતિ આવે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. 

આવા વાસણ ન ખરીદો 
ધનતેરસના દિવસે વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ કાંચના વાસણ કે ડિનર સેટ ન ખરીદવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાંચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે. 

જેથી શુભ અવસર પર રાહુ સાથે જોડાયેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સ્ટ્રેસ રહે છે. અને પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ