બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 11:57 AM, 10 November 2023
ધનતેરસ દિવાળીના 2 દિવસ પહેલા આવતો મોટો તહેવાર છે. આ દિવસથી જ દિવાળીના પર્વની શરૂઆત થાય છે. આ દિવસે અમુક વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ધનતેરસ પર અમુક ભુલો કરવાથી તેનો દુષ્પ્રભાવ આખુ વર્ષ પડે છે. જાણો એવી કઈ ભુલો છે જે ધનતેરસ પર ન કરવી જોઈએ.
કોઈને પણ ન આપો ભેટ
ધનતેરસના દિવસે કોઈને પણ ગિફ્ટ ન આપવું જોઈએ. ખાસ કરીને એવું ગિફ્ટ જેમાં ઘરેણા કે પૈસા હોય. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો ધનતેરસ પર ઘરમાં લક્ષ્મી આવવી જોઈએ જવી ન જોઈએ.
ઉધાર આપવા કે લેવાથી બચો
ધનતેરસના દિવસે કોઈ પણ પ્રકારનું દેવું આપવા કે લેવાને અશુભ માનવામાં આવે છે. ઉધાર લેવાનો અર્થ થાય છે કે તમે આ દિવસે માથા પર દેવુ લઈ રહ્યા છે ત્યાં જ ઉધાર આપવાનો મતલબ થયા છે કે તમે પોતાના ઘરની લક્ષ્મીને કોઈને આપી રહ્યા છો.
અણી વાળી વસ્તુઓ ન રાખો
ધનતેરસના દિવસે કોઈને પણ અણીવાળી વસ્તુઓ જેમ કે કાતર, ચપ્પુ, સોયને ખરીદીને ઘરે પણ ન લાવો. આ બધી વસ્તુઓ ગૃહ ક્લેશનું કારણ બને છે. જેનાથી પરિવારમાં અશાંતિ આવે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે.
આવા વાસણ ન ખરીદો
ધનતેરસના દિવસે વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ કાંચના વાસણ કે ડિનર સેટ ન ખરીદવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાંચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે.
જેથી શુભ અવસર પર રાહુ સાથે જોડાયેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સ્ટ્રેસ રહે છે. અને પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog