બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / covid 19-likely to spread from animals to humans who report
Hiralal
Last Updated: 04:48 PM, 29 March 2021
WHO ની ટીમે જણાવ્યું કે પ્રયોગશાળામાંથી કોરોના ફેલાયો હોવાની સંભાવના ઘણી ઓછી છે. દુનિયાભરમાં 27 લાખ કરતા પણ વધારે લોકોનો ભોગ લેનારી કોરોના મહામારી ચીનમાં ક્યાંથી શરુ થઈ તેનું રહસ્ય શોધી કાઢવા WHO એ પ્રયાસો શરુ કર્યાં છે.
કોરોના પ્રયોગશાળામાંથી ફેલાયો નથી
WHO એ તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં ઘણા સવાલના જવાબ મળ્યાં નથી. ટીમે પ્રયોગશાળામાંથી વાયરસ ફેલાયો હોવાનો મુદ્દો છોડીને તમામ મુદ્દાઓની તપાસ કરવાની દરખાસ્ત કરી છે. રિપોર્ટને જારી કરવામાં સતત વિલંબ કરાઈ રહ્યો છે જેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે ચીન જાણીજોઈને રિપોર્ટ જારી કરવામાં વિલંબ કરી રહ્યો છે જેથી કરીને તેની પર કોરોના વાઈરસને ફેલાવવાનું આળ ન ચડે.
વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીએ જણાવ્યું કે અમને આશા છે કે ટીમનો રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જારી કરી દેવામાં આવશે હાલમાં તો કોરોના ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
વાયરસના મુખ્ય 4 કારણ
ડબલ્યુએચઓએ કોરોના વાઈરસની ઉત્પત્તિ માટે ચાર મુખ્ય કારણો ગણાવ્યાં છે.
(1) એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાવો
(2) ચામાચિડીયામાંથી મનુષ્યોમાં ફેલાવો
(3) કોલ્ડ ચેઈન ખાદ્ય ઉત્પાદોના માધ્યમ દ્વારા થતો ફેલાવો
(4) સી ફૂડ દ્વારા થતો ફેલાવો
મિંક અને બીલાડીઓ પણ કોરોનાનો ફેલાવો કરી શકે છે
ડબલ્યુએચઓની ટીમે એવો પણ ખુલાસો કર્યો છે કે મિંક અને બિલાડીઓ કોરોનાનો ફેલાવો કરી શકે છે. વુહાન મિશનની આગેવાની કરી રહેલી ડબલ્યુએચઓની ટીમના વિશેષજ્ઞ પીટર બેન એમ્બરેકે જણાવ્યું કે રિપોર્ટને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે અને હકીકતોને ચકાસણી કરાઈ રહી છે. મને આશા છે કે આગામી થોડા દિવસમાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો