UNLOCK 1 / ધાર્મિક સ્થાનોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પરંતુ આ પરવાનગી નહીં મળે

CORONAVIRUS UNLOCK GUJARAT 1 TAMPLE FOR PEOPLE CM RUPANI MEETING

સોમવારથી મંદિર સહિત આ જગ્યાઓ પણ ખુલશે પણ શરતો સાથે, જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી નહી અપાય. CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.  મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો ખુલ્લા મુકવા અંગે ચર્ચા ચાલી હતી. નિયમોને આધિન દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. CM રૂપાણીએ વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે ચર્ચા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ