બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Gayatri
Last Updated: 09:27 PM, 8 May 2020
ગુજરાત સરકારની આવક ઘટી છે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણી સરકારે બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ પણ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ફગાલી દીધી છે.
દર મહિને 4થી 5 હજાર કરોડ પગાર ચૂકવે છે સરકાર
સરકારી કર્મચારીઓના પગાર કરવા માટે લોન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દર મહિને 4થી 5 હજાર કરોડ પગારના ચૂકવવામાં આવે છે. વર્ષે રૂ.1.50 લાખ કરોડમાં 25 ટકા આવક ઘટી શકે એવો અંદાજ નાણા વિભાગના એક અધિકારીએ બતાવ્યો છે. જો મંદી લાંબો સમય ચાલશે તો તેમાં રૂ.50 હજાર કરોડનું મોટું ગાબડું પડી શકે તેમ છે.
શેનાથી થયું મોટુ નુકસાન?
ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ, સ્ટેમ્પડ્યુટી, વાહન વેરો, જમીન મહેસૂલ, વીજળી વેરો, રિયલ એસ્ટેટ પરના વેરા અને ફી, ખનિજ રોયલ્ટીમાં થયું છે.
ક્યાં ક્યાંથી નથી આવી આવક
2019-20ના નાણાકીય વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટું નુકશાન કરાવીને કરવેરાના રૂ.5815 કરોડ હજું આપ્યા નથી. રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બાકી ટેક્સની રકમમાં 12,708 કરોડનો વધારો થયો છે. જે ઉદ્યોગોએ સરકારને આપ્યા નથી. બાકી કરના રૂ.45 હજાર કરોડ આવવાના હતા જે આવ્યા નથી.
કેન્દ્રની સ્થિતિ રાજ્યા કરતાં પણ ખરાબ
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રૂ.16666 કરોડનું કોરોના સહાય વળતર ચૂકવ્યું છે. કેન્દ્ર સરકાર તેનો હિસ્સો આપી શકતી નથી. કેન્દ્રની મોદી સરકારની આર્થિક સ્થિતી ગુજરાતની ભાજપની રૂપાણી સરકાર કરતાં પણ ખરાબ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા