ના હોય! / અંબાજીમાં ભક્તોએ જ શરૂ કરી દીધો મોહનથાળનો પ્રસાદ, પીતાંબર સાથે ભૂદેવો પહોંચ્યા કલેક્ટર કચેરી!

Controversy over stopping Mohanthal Prasad in Ambaji temple

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે. તો અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ