બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Central released an advisory for media outlets and social media users not to promote Ayodhya PranPratishtha fake news
ADVERTISEMENT
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં થનારા રામમંદિર કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરતાં મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસને રામમંદિર કાર્યક્રમ સંબંધિત ખોટી ન્યૂઝ ફેલાવવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એડવાઈઝરી જારી
સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે- જોવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલીક ખોટી, ભડકાઉ અને ફેક મેસેજ ફેલાવવામાં આવી રહ્યાં છે જે સાંપ્રદાયિક સદ્ભાવના અને સાર્વજનિક વ્યવસ્થાને બગાડી શકે છે.
I&B Ministry issues advisory to check spread of unverified, provocative & fake messages regd. #RamaLallaPranPratishtha in Ayodhya
— DD News, Chandigarh (@DDnewschd) January 20, 2024
Refrain publishing or telecasting any content that may be false,manipulated or has the potential to disturb communal harmony,public order pic.twitter.com/5f7oAH2GHU
ADVERTISEMENT
ફેક ન્યૂઝ
શ્રી રામલલાના અભિષેક સાથે રામમંદિરનું ઉદ્ઘાટન પણ થશે, રામ મંદિર સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી ફેક લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરની અંદરનો વીડિયો સામે આવ્યો, ખૂણે ખૂણે છલકાઈ રહી છે ભવ્યતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.