બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / cds general anil chauhan says india's biggest danger is on china border lac
Vaidehi
Last Updated: 04:30 PM, 17 December 2022
ભારત ચીનની સાથે ચાલી રહેલા વિવાદો પર CDS જનરલ અનિલ ચૌહાણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશને સૌથી મોટો ભય ચીનની સીમા પર જ છે. વધુમાં તેમણે કહ્યું કે લિપુલેખ, બડાહોતી અને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સાથે વિવાદો છે. CDS જનરલે બોર્ડર ટૂરિઝમનું કલ્ચર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરહદોને જોવાની દરેકની ઇચ્છા હોય છે તેથી બોર્ડર ટૂરિઝમનું કલ્ચર વધારવું જોઇએ.
ઉત્તરાખંડનાં સીમાડાનાં ગામોનો ઉલ્લેખ
ઉત્તરાખંડનાં સીમાડાનાં ગામોમાં થઇ રહેલા પલાયન પર CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે પ્રદેશનાં કેટલાક ગામડાઓ નિર્જન થઇ ગયાં છે. આપણને શક્યતાઓ શોધવી પડશે કે શું ખરેખર ગામડાઓ ફરી જીવંત થઇ શકશે? સીમાડાનાં ગામોનો પણ દેશનાં રક્ષણમાં મહત્વનું યોગદાન રહે છે. તેથી જરૂરી છે કે અહીં ફરી આબાદીને વસાવવામાં આવે.
In Uttarakhand, there are vast unoccupied areas which are even far away from the last villages of the state towards the border. We have to see if we can repopulate these areas & if that is problematic, we have to see if we can popularise border tourism there: CDS Gen Anil Chauhan pic.twitter.com/fX9CPvyBAO
— ANI (@ANI) December 17, 2022
સીમા પર્યટનને વધારો આપવો જોઇએ- અનિલ ચૌહાણ
તેમણે સીમાનાં ક્ષેત્રોમાં પ્રવાસને વધારો આપવા પર વાત કરતાં કહ્યું કે આપણને એ જોવું પડશે કે શું આપણે સીમા પ્રવાસને લોકપ્રિય બનાવી શકીએ છીએ. તેના માટે જરૂરી પગલાંઓ પણ ભરવા જોઇએ. બોર્ડર ટૂરિઝમ કલ્ચરને વધારવું જોઇેએ.
ડોકલામ ક્ષેત્રને લઇને લેફ્ટેનન્ટ જનરલ કલિતાનું નિવેદન
પૂર્વી સૈન્ય કમાનનાં જનરલ ઓફિસર કમાંડિંગ-ઇન-ચીફ પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ કલિતાએ કહ્યું કે જ્યાં સુધી ડોકલામની વાત છે તો અત્યાર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને કોઈ નવો ઘટનાક્રમ જોવા મળ્યો નથી. તેમણે કહ્યું કે આ બાદથી અહીં એક પ્રોટોકોલ છે જેનું પાલન ડોકલામ વિસ્તારમાં બંને પક્ષો કરે છે અને તેની અંતર્ગત સ્થાનીય કમાન્ડરોની વચ્ચે નિયમિત વાતચીત થતી રહે છે જેથી બંને તરફ કોઇ નવો નિર્માણ ન કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog