બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Bijal Vyas
Last Updated: 01:08 PM, 2 June 2023
Budh Gochar 2023: આ વખતે બુધનું ગોચર 07 જૂનના રોજ વૃષભ રાશિમાં થવા જઇ રહ્યા છે. આ ગોચર સાંજે 07 વાગીને 40 મિનિટ પર થવા જઇ રહ્યા છે. વૈદિક જ્યોતિષમાં બુધનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધની બુદ્ધિ, તર્કનું કારક માનવામાં આવે છે.
બુધ જ્યારે સ્વરાશિ મિથુન અને કન્યા રાશિમાં હાજર હોય છે ત્યારે જાતકોને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ એક રાશિમાં 25 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ રાશિ પરિવર્તન કરે છે. આવો જાણીએ છે કે, બુધ રાશિ પરિવર્તનથી કઇ રાશિઓનો ફાયદો થવાનો છે.
1. વૃષભઃ
ધન લાભના યોગ બની રહ્યા છે. બચત માટે આ સમય શ્રેષ્ઠ છે. પરિવારનો સાથ પ્રાપ્ત થશે. પાર્ટનરની સાથે સારો સમય વિતાવશે.
2. કર્કઃ
કાર્યક્ષેત્રમાં નવો અવસર પ્રાપ્ત થશે, શત્રુઓ પર હાવી રહેશે. સમાજમાં માન સન્માન વધી શકે છે. કરિયરમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
3. કન્યાઃ
આર્થિક ઇચ્છાઓ પૂર્ણ થશે, વૈવાહિક સમસ્યાઓ દૂર થશે. આવકમાં વધારો થશે. નવા લોકો સાથે સંપર્ક થશે જેનાથી તમને લાભ થશે.
4. મકરઃ
ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ પ્રાપ્ત થવાનો સંકેત છે. ધનના મામલામાં ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે.
5. મીનઃ
નવી નોકરી મળવાની સંભાવના બની રહી છે. સફળતાના યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં ખુશખુશાલી આવશે. આ સમયમાં સુખદ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog