નિર્ણય / BSNL-MTNL પર મોદી કેબિનેટનો મોટો નિર્ણય, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કરી મહત્વની જાહેરાત

મોદી સરકારે કેબિનેટની બેઠકમાં BSNL અને MTNLને લઈને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના મર્જરની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી આ બે સરકાર સંચાલિત કંપનીઓ માટે રાહતનો સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ