બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Biporjoy disaster averted, now what about monsoon? How will the rain be, will it fall enough to eat rice?
Vishal Khamar
Last Updated: 09:37 PM, 18 June 2023
બિપોરજોય વાવાઝોડાની આફત તમામ સ્તરે અગમચેતીના કારણે ગુજરાત માથેથી ઓસરી ગઈ અને હવે ખેડૂત સહિત રાજ્યના તમામ વર્ગને સવાલ થતો હશે કે ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અલ નીનોની અસર હેઠળ ચોમાસુ નબળું રહેવાનું અનુમાન કરતી હતી પરંતુ ભારતની મોટાભાગની હવામાન સંસ્થાઓએ દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા વ્યકત કરી છે. આ વર્ષે કેરળમાં ચોમાસુ થોડુ મોડુ બેઠું પરંતુ એકંદરે તેની અસર ગુજરાત પર નહીં થાય એવી શક્યતા છે. આ વર્ષે ખેડૂત માટે ચોમાસુ કેવું રહેશે, ગુજરાતમાં લેવાતા પાક ઉપર શું અસર થશે. શું બિપરજોય વાવાઝોડું ગુજરાતના ચોમાસાને કોઈ અસર કરશે કે કેમ?
ગુજરાતમાં ખેડૂતો માટે ચોમાસુ કેવું રહેશે?
ગુજરાતમાં ચોમાસાને લઈ વિવિધ આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત એકંદરે સારા રહેશે. ચોમાસાને મધ્યભાગ નબળો પસાર થાય તેવું બની શકે છે. હવામાન વિભાગે આ વર્ષે 96 % વરસાદની આગાહી કર છે. અલ નીનો જુલાઈમાં અસર કરી શકે તેવું અનુમાન છે. જુલાઈથી ઓગષ્ટની વચ્ચે એકંદરે સારુ ચોમાસું રહેવાનું અનુમાન છે. તેમજ એક અનુમાન મુજબ એવું પણ છે કે બિપોરજોયથી વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે કૃષિ નિષ્ણાંતનું માનીએ તો મગફળી, કપાસ માટે આ વર્ષ ચોમાસું અનુકૂળ છે. એરંડા અને અન્ય પાક માટે પણ એકંદરે ચોમાસું અનુકૂળ છે. એક શક્યતા એવી સેવાતી હતે કે બિપોરજોય વાવાઝોડાની ચોમાસા પર અસર નહી પડે. 2019 માં પણ કેરળમાં મોડું ચોમાસું પ્રવેશ્યું હતું. પરંતું એકંદરે વરસાદ સારો રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog