FOLLOW US
ભાવનગરના વલ્લભીપુરમાં કેરી નદી પર પુલ ન હોવાથી માલધારીઓ ઢોરને જીવના જોખમે નદી પાર કરાવી રહ્યાં છે. નદી પર પુલ બનાવાવની માંગ અનેકવાર કરાઇ છે છતા પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરવામાં આવતી.