બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / banana fruit is first choice of sportsmen it removes anemia and tension
Arohi
Last Updated: 09:51 AM, 19 March 2024
કેળાને સુપરફૂડ માનવામાં આવે છે. એક્સપર્ટ્સ લોકોને રોજ ઓછામાં ઓછુ 1 કે 2 કેળા ખાવાની સલાહ આપે છે. કેળામાં અસંખ્ય ફાયદા છે. આ ઘણી બીમારીઓથી રાહત આપે છે. કેળા એક એવું ફળ છે જે યુગાંડામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેળા હાર્ટની બીમારીઓથી રાહત આપવાની સાથે જ ચહેરા પર ચાર ચાંદ લગાવે છે. કેળા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કેળામાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઈમિન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ, વિટામિન એ, બી અને બી6 જેવા તમામ પોષક તત્વો મળી આવે છે તેના ઉપરાંત તેમાં વિટામીન એ અને કેરોટીનાયડ પણ મળી આવે છે.
બેડ કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ
પાકેલા કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે. કેળામાં હેલ્ધી બેક્ટેરિયા મળી આવે છે જે આંતરડાને સ્વસ્થ્ય રાખીને પાચનને મજબૂત કરે છે.
માનસિક સ્ટ્રેસમાં કરો કેળાનું સેવન
કેળામાં મળી આવતા ટ્રિપ્ટોફેનના કારણે તે હતાશા અને માનસિક સ્ટ્રેસને દૂર કરે છે. પાકા કેળા ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. મસલ્સને મજબૂતી મળે છે. કેળામાંથી ઈન્સ્ટન્ટ એનર્જી મળી આવે છે. માટે મોટાભાગના ખેલાડી કેળાનું સેવન કરે છે.
એનીમિયાને દૂર કરે છે કેળા
કેળામાં ફાઈબર, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે જે શરીરની કમજોરી દૂર કરે છે. મહિલાઓમાં એનીમિયાની બીમારીથી રાહત મળે છે. તેના ઉપરાંત તેમાં મળી આવતુ વિટામિન એ અને કેરોટીનાયડના કારણે આ આંખોને સ્વસ્થ્ય રાખે છે.
કેળા વધારે છે સુંદરતા
કેળા સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પાકેલા કેળાનું ફેસ પેક, ઉપટન, ફેસ માસ્ક બનાવીને ત્વચાને નિખારી શકાય છે. કેળાનું કસ્ટર્ડ, મફિન, કેક, પેન કેક, જેમ, જેલી, આઈસક્રીમ અને શેક બનાવીને ખાઈ શકાય છે. એક સ્વસ્થ્ય વ્યક્તિને રોજ એકથી બે કેળા ખાવા જોઈએ. જોકે ખાલી પેટે કેળાનું સેવન ન કરવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime