બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health jatropha plant is beneficial in many diseases like cancer
Arohi
Last Updated: 09:35 AM, 18 March 2024
ધરતીમાં મળી આવતા ઘણા વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે ઘણી બીમારીઓ માટે ફાયદાકારક હોય છે. એવામાં જેત્રોફા નામનું વૃક્ષ સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો આપે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ વૃક્ષના ઘણા ફાયદા છે.
એક્સપર્ટ્સ અનુસાર આ કારગર ઔષધી છે અને તેને અલગ અલગ બીમારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેત્રોફાનો છોડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં ઈમ્યૂનિટી પાવરને વધારવાની સાથે જ ખેચ, ખાંસી, શરદી, કેન્સર, તાવ પેટની સમસ્યા સહિત અન્ય બીમારીઓ માટે રામબાણ ઔષધી છે.
આ બિમારીઓ માટે ફાયદાકારક
ખેંચ માટે ફાયદાકારક
જેત્રોફા જેને સામાન્ય ભાષામાં ડીજલ પ્લાન્ટ અને રતનજોત પણ કહેવામાં આવે છે. આ છોડ ખેંચ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાન ખેંચ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખૂબ જ કારગર ઔષધીના રૂપ છે. તેના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ખેંચ નથી આવતી.
કેન્સર માટે ફાયદાકારક
જેત્રોફાનો છોડ કેન્સરની બીમારી માટે પણ રામબાણ ઔષધીની જેમ કામ કરે છે. આ છોડના પાનના મૂળ અને ફળ કેન્સર માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેના ફળના રસને પણ કેન્સરમાં ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
દમના રોગ માટે પણ ફાયદાકારક
જેત્રોફા દમા રોગ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ છોડની છાલ અને પાનને પીસીને તેનું ચુરણ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી દમ અને શ્વાસની સમસ્યાના રોગમાં રાહત મળે છે.
વધુ વાંચો: ગરમીની ઋતુમાં શા માટે થાય છે સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ, જાણો કેવી રીતે રાખશો ધ્યાન
શરદી-ખાંસી માટે ફાયદાકારક
તમને જણાવી દઈએ કે જેત્રોફાનો છોડ આ બધા રોગો ઉપરાંત ખાંસી, શરદી, તાવમાં પણ ખૂબ જ ફાયદો આપે છે. જુનામાં જુની ખાંસી, તાવ અને શરદી પણ તેના ઉપયોગથી દૂર થાય છે. તેનો છોડ પણ શરીરને સ્વસ્થ્ય રાખે છે. તેની સાથે જ શરીરમાં વિવિધ રોગોને ઓછા કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army