બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Skin Care In Summer follow these home remedies
Arohi
Last Updated: 09:07 AM, 16 March 2024
સ્કીન એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સૂરજના યુવી કિરણો સ્કીનને ડ્રાય કરવાની સાથે જ નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં જો તમારે બહાર જવું પડે તો સ્કીનને કવર કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં તમે પોતાની સાથે હંમેશા સનસ્ક્રીન રાખો. તેના ઉપયોગથી ત્વચા ડ્રાય નહીં થાય.
ત્યાં જ જો તમે આ સિઝનમાં પોતાની દેખરેખ સારી રીતે નહીં કરો તો સ્કીન રેશિઝ, ખંજવાડ, દાણા નિકળવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું કે આખરે સ્કિન સાથે જોડાયેલી સમસ્યા સૌથી વધારે ગરમીમાં જ કેમ જોવા મળે છે. આવો જાણીએ...
એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સ્કીન પ્રોબ્લેમ સૂરજના યુવી કિરણોના કારણે થઈ શકે છે. જણાવી દઈએ કે જો તમારે ઉનાળામાં બપોરે બહાર જવું પડી રહ્યું છે તો ત્વચા પર હીટ રેશેઝ થઈ શકે છે. આ મુશ્કેલી તે લોકોને વધારે થઈ શકે છે જેમની ત્વચા સેન્સિટિવ છે અથવા તો તેમને એલર્જીની સમસ્યા થાય છે.
કેવી રીતે રાખશો ધ્યાન?
એલોવેરા જેલ
આયુર્વેદમાં એલોવેરાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઘણી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. ઉનાળામાં ખાસ સ્કીનનું ધ્યાન રાખવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્કીનમાં દાગ-ધબ્બા અને ખંજવાડને દૂર કરવામાં પણ લાભકારક સાબિત થઈ શકે છે.
નારિયેળ તેલ
કોકોનટ ઓઈલના ટીંપા ટી ટ્રી ઓયલમાં મિક્સ કરીને તેને લગાવવાથી સ્કિનને ખૂબ જ ફાયદો થાય છે. તમારી સ્કીનના પ્રભાવીત ભાગ પર તેને લગાવીને છોડી દો. તેના થોડા સમય બાદ સ્નાન કરી લો.
વધુ વાંચો: કબજિયાતના કારણે જીવવું મુશ્કેલ થઇ ગયું છે? તો માત્ર એક સપ્તાહ સુધી આ 6 ફૂડનું કરો સેવન
મેથીના દાણા
જો તમને કોઈ સ્કીન પ્રોબ્લેમના કારણે એલર્જીના લક્ષણ જોવા મળી રહ્યા છે તો મેથીના બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બીજને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir