બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / Bad news for Team India, Shreyas Iyer may be out of the last 3 Test matches
Megha
Last Updated: 03:02 PM, 9 February 2024
વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ગેરહાજરીથી પરેશાન ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે સમાચાર આવી રહ્યા છે કે મિડલ ઓવરના બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.
Shreyas Iyer is likely to miss the last 3 Tests against England due to Stiff back & groin pain. [Express Sports] pic.twitter.com/J090zNXwoC
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
ભારતનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો છે અને તેના પછી ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. અહેવાલ મુજબ, અય્યરે પીઠમાં જકડાઈ જવાની અને જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ પાંચ મેચની સીરિઝ છેલ્લી ત્રણ મેચો માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે, જે હાલમાં 1-1થી બરાબર છે.
Shreyas Iyer likely to miss the last 3 Tests due to stiff back and groin pain. (Indian Express). pic.twitter.com/MUO16Y1ZsU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2024
સૂત્રોએ જણાવ્યું કે ઐયરને હવે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) મોકલવામાં આવશે.જોકે, આગામી મહિને શરૂ થનારી IPL પહેલા ઐયર ફિટ થઈ જશે તેવી આશા છે. અહેવાલ મુજબ, બાકીના ભારતીય ખેલાડીઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે રાજકોટ પહોંચી ગયા છે, ત્યારે ઐયરની કીટ અને અન્ય સામાન મુંબઈમાં તેના ઘરે મોકલી દેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ઐય્યરે ગયા વર્ષે પીઠની ઈજા બાદ સર્જરી કરાવી હતી. ઇંગ્લેન્ડ સામેની આગામી મેચોમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની વાપસી લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદારને ટીમ બીજી તક આપે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. પસંદગી સમિતિ ગુરુવારે ટીમની જાહેરાત કરવાની હતી, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવા માટે વધુ એક દિવસ રાહ જોવાનું નક્કી કર્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime