બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ayodhya Ram Mandir Pran Pratishtha Video

અયોધ્યા / VIDEO: 500 વર્ષની આતુરતા અને ચાર જ મિનિટની એ ઐતિહાસિક ક્ષણ, એકીટશે જોતી રહી નજરો

Vaidehi

Last Updated: 02:05 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

500 વર્ષથી જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યાં હતાં તે આજે 4 મીનિટમાં સમાપ્ત થઈ. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે અયોધ્યાનાં ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે.

  • 500 વર્ષનાં સંઘર્ષનો આજે અંત આવ્યો
  • ભગવાન રામલલા પોતાના ઘરે પાછા પધાર્યાં
  • PM મોદી સહિત ભક્તોમાં ભાવુકતાની લાગણી છવાઈ

500 વર્ષનાં સંઘર્ષનો, હજારો લોકોનાં બલિદાનનો, હિંદૂઓની ધીરજતાનો આજે અંત આવ્યો. આજે ભગવાન શ્રીરામ પોતાના ઘરે ફરી વિરાજમાન થયાં. ભવ્યમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. PM મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રથમ આરતી પણ કરી. પ્રભુનો દિવ્ય તેજ જોઈને ભક્તો ભાવુક થયાં. PM મોદીની આંખોમાં પણ આજે આંસુ આવ્યાં. આ ઐતિહાસિક ક્ષણને એકીટશે જોતા રહ્યાં ભક્તો...

તમે પણ આ અલૌકિક ક્ષણનાં સાક્ષી બનો:

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ