બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
500 વર્ષનાં સંઘર્ષનો, હજારો લોકોનાં બલિદાનનો, હિંદૂઓની ધીરજતાનો આજે અંત આવ્યો. આજે ભગવાન શ્રીરામ પોતાના ઘરે ફરી વિરાજમાન થયાં. ભવ્યમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. PM મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રથમ આરતી પણ કરી. પ્રભુનો દિવ્ય તેજ જોઈને ભક્તો ભાવુક થયાં. PM મોદીની આંખોમાં પણ આજે આંસુ આવ્યાં. આ ઐતિહાસિક ક્ષણને એકીટશે જોતા રહ્યાં ભક્તો...
તમે પણ આ અલૌકિક ક્ષણનાં સાક્ષી બનો:
ADVERTISEMENT
जय सियाराम 🚩
— BJP (@BJP4India) January 22, 2024
राम दरबार है जग सारा,
राम ही तीनों लोक के राजा... #राम_का_भव्य_धाम pic.twitter.com/UIg8i3spNj
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi leads rituals at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 22, 2024
#RamMandirPranPrathistha pic.twitter.com/1HuzF7A0nS
ADVERTISEMENT
#WATCH | PM Narendra Modi offers prayers to Ram Lalla. The idol was unveiled at the Ram Temple in Ayodhya during the pranpratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/bHvY3L4Ynk
— ANI (@ANI) January 22, 2024
ADVERTISEMENT
#WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/kKivThGh67
— ANI (@ANI) January 22, 2024
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.