કર્ફ્યુ / રાજ્ય સરકારે ST બસને લઈને લીધો મોટો નિર્ણય, બસ સ્ટેન્ડ પર આ સ્થળો પર જવા પ્રવાસીઓનો ધસારો

Ahmedabad curfew GSRTC st bus r.c.faldu statement

અમદાવાદમાં આજે રાત્રિના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઇ છે. આ નિર્ણયની અસર રાજ્યભરમાંથી અને રાજ્ય બહારથી આવતી પરિવહન સેવા ઉપર પણ પડવા જઇ રહી છે ત્યારે રાજ્યની એસ.ટી બસોને લઇને પરિવહન મંત્રી આર.સી. ફળદુએ મહત્વની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ