બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:20 PM, 8 July 2026
1/8
2/8
કોઈપણ મહિનાની 1,10,19 કે 28 તારીખે જન્મેલા લોકોનો જન્મ અંક 1 હોય તેમને ગુરુ-આદિત્ય રાજ યોગના પ્રભાવમાં કરિયરના નવા મોકા મળશે. તેમના નેતૃત્વના ગુણો કામ પર ચમકશે. સીનીયર અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળીશકે છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સારો સમય છે.
3/8
4/8
કોઈપણ મહિનાની 3,12,21 કે 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય તેમના માટે ગુરુ-આદિત્ય રાજયોગ કરિયર અને સામાજિક સ્થિતિમાં સકારાત્મક ફેરફારો લાવશે. વર્ક પ્લેસ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે અને તમને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ સમય અનુકૂળ છે.
5/8
6/8
કોઈપણ મહિનાની 9મી, 18મી કે 27મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. તેમને ગુરુ-આદિત્ય રાજયોગથી કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મોકા મળશે. તમારી મહેનત અને સ્કીલની વર્ક પ્લેસ પર પ્રશંસા થશે જેમાં પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન રિયલ એસ્ટેટ, વહીવટ, સુરક્ષા સેવાઓ, ટેકનોલોજી અને સરકારી વિભાગોમાં કામ કરતા લોકો માટે સારો રહેશે. લાંબા સમયથી અટવાએલા કાર્યો પુરા થશે.
7/8
9 મૂળાંક ધરાવતા લોકો માટે આ સમય આર્થિક રીતે સારો રહેશે. જેમાં ઉછીના લીધેલા પૈસા પરત મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વ્યવસાયમાં પણ સારો નફો થશે. જો તમે મિલકત ખરીદવાનું કે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો એક્સપર્ટની સલાહ પ્રમાણે રોકાણ કરવાથી લાભ થશે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ