બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Agni angle has special importance in your life! How much benefit, how much loss

ભવિષ્ય દર્શન / તમારા જીવનમાં અગ્નિ ખૂણાનું રહેલું છે વિશેષ મહત્વ! તેનાથી કેટલો ફાયદો, કેટલું નુકસાન, જાણો જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યાના મુખે

Megha

Last Updated: 12:31 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ અને પશ્ચિમ દિશા જ્યાં ભેગી થાય છે તેને અગ્નિ ખૂણો કહેવાય, જો અગ્નિ ખૂણામાં દોષ હોય તો ઘરની મહિલાને સૌથી વધુ સમસ્યા સર્જાય છે. આ વિશે જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય મુકુંદ પડ્યાં ...

  • પૂર્વ અને પશ્ચિમ દિશા જ્યાં ભેગી થાય તેને અગ્નિ ખૂણો કહેવાય
  • આ ખૂણાનો વધુ પડતો સંબંધ મહિલાઓ સાથે હોય છે
  • શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યા પણ ઉત્પન્ન થાય છે

પૂર્વ અને પશ્ચિમ દિશા જ્યાં ભેગી થાય છે તેને અગ્નિ ખૂણો કહેવાય છે. આ ખૂણાનો વધુ પડતો સંબંધ મહિલાઓ સાથે હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અગ્નિ ખૂણાનો સ્વામી શુક્ર છે. હો અગ્નિ ખૂણામાં દોષ હોય તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

સામાન્ય રીતે આ ખૂણામાં કિચન રાખવું એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે પં જો એમ નથી તો ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. જો આ ખૂણામાં કિચનની જગ્યા પર બેડરૂમ હોય તો પતિ-પત્ની વચ્ચે સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. આ સાથે જ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. 

હવે જો અગ્નિ ખૂણામાં દોષ હોય તો ઘરની મહિલાને સૌથી વધુ સમસ્યા સર્જાય છે. આ સાથે જ પ્રગતિમાં પણ નુકસાન પંહોચાડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ