બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલિવુડના પ્રખ્યાત એક્ટર અને જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું છે. જે અંગે તેમની નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મે સપનામાં પણ વિચાર્યું ન હોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.'
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
ADVERTISEMENT
45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ: અનુપમ ખેર
વધુમાં અનુપમ ખેરે લખ્યું કે '45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ. તમને જણાવી દઇએ કે, સતીશ કૌશિકે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સતીશ, તારા વિના જીવન સરખું નહીં ચાલે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.