બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / According to some health experts rice is harmful to health
Kishor
Last Updated: 05:06 PM, 3 June 2023
ભારતના મોટાભાગના ઘરોમાં રાત્રે ભાત (રાઇસ) ખાવાની પરંપરા હોય છે. ભાતની રસોઈ જલ્દી બની જવા ઉપરાંત લાંબા સમય સુધી ખરાબ ન થવાની ખાસિયતને લઈને ચોખ્ખા રસોડાની પહેલી પસંદ બન્યા છે. પરંતુ અમુક હેલ્થ એક્સપોર્ટના માતે ચોખ્ખાએ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે અમુક ફાયદાઓ પણ છે ત્યારે ચોખ્ખાના ફાયદા અને નુકસાન વિશે વિસ્તારથી જાણીએ.
મસલ્સ બનાવવા માટે ભાતનું સેવન ફાયદાકારક
ભાત ખાવાથી શરીરમાં અમુક ફાયદા પણ થાય છે. જેની વાત કરવામાં આવે તો ભાતમાં ફાઇબર હોવાથી તે જલ્દી પાચન થઈ શકે છે અને વધુમાં પ્રોટીન અને કાર્બનનો મુખ્ય સ્ત્રોત હોવાથી શરીરમાં મસલ્સ બનાવવા માટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. અમુક હેલ્થ એક્સપોર્ટ ચોખ્ખાને બપોરે ખાવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી શરીરમાં જરૂરી કાર્બન અને પ્રોટીન મળે છે જેની પુરા દિવસ દરમિયાન જરૂર હોય છે.
હાઈ બ્લડ શુગર, બીપી, કોલેસ્ટ્રોલનું જોખમ
પરંતુ રાત્રિના સમયે ચોખ્ખા ખાવા ગંભીર સાબિત થઈ શકે છે. જેમાં ડાયાબીટીસ સહિતની 5 બીમારીવાળા લોકો માટે તે ખૂબ ઘાતક ગણાય છે. રાઈસ ને ઝડપથી પચી જવા ઉપરાંત બ્લડ સુગર પણ ઝડપથી વધારવા માટે જવાબદાર ગણવામાં આવે છે. જેને લઈને ડાયાબિટીસનું જોખમ વધવાનું માનવામાં આવે છે. આથી ડાયાબિટીસની બીમારી ભોગવતા લોકોએ રાત્રિના દરમિયાન ચોખ્ખાનું સેવન ન કરવું જોઈએ. ચોખ્ખાં મોટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધારતાં હોવાથી હાઈ બ્લડ શુગર, બીપી, કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો આવે છે. જે તમામ સમસ્યા હદયને નુકસાન કરતી હોવાથી હૃદયરોગનો ખતરો વધે છે.
મોટાપાની સમસ્યામાં વધારો
વધુમાં વજન ઘટાડવા માંગતા લોકોએ ભૂલથી પણ રાત્રે ચોખ્ખાં ન ખાવા જોઈએ. કારણ કે રાત્રિના સમયે સુતા પહેલા કેલેરીવાળો ખોરાક શરીરને આપ્યા બાદમાં સૂતી વેળાએ પાંચન પ્રક્રિયા બંધ રહેતી હોવાથી ફેટ વધે છે. આથી મોટાપાની સમસ્યા ભોગવતા લોકોએ ચોખ્ખાથી દુર રહેવું જોઈએ. આ ઉપરાંત ચોખ્ખાં ઉગાડવા સમયે અમુક સ્થળે દૂષિત વાતાવરણ હોવાથી આ તત્વ વધુ શરીરમાં જાય તો કેન્સરનું જોખમ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog