બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:40 PM, 7 February 2024
22 જાન્યુઆપી 2024એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન થયું. તેના બાદથી દેશ જ નહીં આખી દુનિયાથી રામભક્ત સતત અયોધ્યા પહોંચી રહ્યા છે જેથી તે પોતાના આરાધ્યના દર્શન કરી શકે. એરલાઈન્સ કંપનીઓ પણ દેશની અલગ અલગ જગ્યાઓથી અયોધ્યામાં હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પરંતુ દેશની સૌથી મોટી નેશનલ ટ્રાન્સપોર્ટ ઈન્ડિયન રેલવે પણ પાછળ નથી.
First Aastha Special Train to Ayodhya from Gujarat flagged offhttps://t.co/n8DQdA5BBH pic.twitter.com/dgxrdLgu05
— DeshGujarat (@DeshGujarat) February 6, 2024
અયોધ્યા આવનાર યાત્રીઓની સહુલિયત માટે દેશભરના અલગ અલગ ભાગોને અયોધ્યા સાથે જોડવામાં આવી રહ્યા છે. હવે ભારતીય રેલવેએ મંદિર માટે અલગ અલગ જગ્યાઓથી 'આસ્થા સ્પેશિયલ ટ્રેન'ની શરૂઆત કરી છે. મહત્વની વાત એ છે કે હાલમાં જ હિમાચલ પ્રદેશના હવે અંદૌર રેલવે સ્ટેશનથી અયોધ્યા માટે પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
વધુ વાંચો: સંસદ બાદ ગૃહવિભાગની સુરક્ષા તોડવાનો કારસો, નકલી આઈડી સાથે યુવક સંકજામાં, ટેરર એંગલની તપાસ
મંગળવારે ગુજરાતથી પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ. મેહસાણા રેલવે સ્ટેશનથી આ ટ્રેનને ફ્લેગ-ઓપ કરવામાં આવી. મહત્વની વાત એ છે કે ગુજરાતથી અયોધ્યા ગયેલી આ પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન છે. ગુજરાતના બીજા સ્ટેશનોથી પણ અયોધ્યા માટે એસી ટ્રેન ચાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime