બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / 5 side effects of eating biscuits with milk

હેલ્થ / તમે પણ બાળકોને દૂધ સાથે બિસ્કીટ ખાવા આપતા હોવ તો આજે જ બંધ કરો, નહીંતર થશે એવી સમસ્યા કે પાછળથી પસ્તાશો

Manisha Jogi

Last Updated: 12:52 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને દૂધ બિસ્કીટ ખવડાવવાથી ફાયદો થતો નથી, પરંતુ નુકસાન થાય છે. દૂધ અને બિસ્કીટ ખવડાવવાથી શું નુકસાન થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • બાળકોને દૂધ અને બિસ્કીટ ખવડાવવામાં આવે છે
  • દૂધ બિસ્કીટ ખવડાવવાથી નુકસાન થાય છે
  • કોઈપણ પ્રકારના પોષકતત્ત્વો મળતા નથી

મોટાભાગે બાળકોને દૂધ અને બિસ્કીટ ખવડાવવામાં આવે છે અને બાળકો તેને ખાવાનું પસંદ પણ કરે છે. બાળકોને દૂધ બિસ્કીટ ખવડાવવાથી ફાયદો થતો નથી, પરંતુ નુકસાન થાય છે. બાળકોને દૂધ અને બિસ્કીટ ખવડાવવાથી શું નુકસાન થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ઝીરો પોષણ- નિષ્ણાંતો અનુસાર દૂધ અને બિસ્કીટ એકસાથે ખાવાથી શરીરને કોઈપણ પ્રકારના પોષકતત્ત્વો મળતા નથી. 

હાઈ કાર્બોહાઈડ્રેટ- દૂધ અને બિસ્કીટનું એકસાથે સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય છે, જેના કારણે શરીર પર ખરાબ અસર પડે છે. 

અપચો- બિસ્કીટ બનાવવા માટે મેંદો, ખાંડ અને આર્ટીફિશિયલ સ્વીટરનરનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઈબરની માત્રા ઓછી હોય છે, જેના કારણે અપચાની સમસ્યા થઈ શકે છે. 

વારંવાર ભૂખ લાગવી- બિસ્કીટમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. આ કારણોસર બાળકોને વારંવાર ભૂખ લાગે છે. 

એલર્જી- અનેક વાર બિસ્કીટ બનાવવા માટે એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બાળકોને એલર્જી થવા લાગે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ