બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Hiralal
Last Updated: 05:44 PM, 25 January 2024
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના ભોજ ગામની શોભાયાત્રા પર જે સમયે પથ્થરમારો થયો હતો તે સમયે કટ્ટરવાદીઓએ બીજી પણ એક મોટી ધમકી આપી હતી જેમાં હવે પોલીસને સફળતા મળી છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ કટ્ટરવાદીઓને નહોતું ગમ્યું, આ ગમ્યું નથી અને તેઓ કોઈને કોઈ રીતે ધમકી આપી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં પોલીસે પાંચ મુસ્લિમ છોકરાઓની ધરપકડ કરી છે. આરોપ છે કે આરોપીઓએ પ્રાણ પ્રતિષ્ઠા સામે ભડકાઉ પોસ્ટ દ્વારા માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીના મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.
માથું ધડથી અલગ કરી નાખીશું-વિધર્મીઓની ધમકી
પાંચ મુસ્લિમ યુવાનોએ બાબરી મસ્જિદની તસવીર સાથે માથું અલગ કરવાની ધમકી આપી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર બાબરીની તસવીર સાથે લખ્યું, 'જ્યારે અમારો સમય આવશે ત્યારે માથું ધડથી અલગ કરી નાખીશું. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થવા લાગી હતી અને એક તબક્કે તંગદિલી પણ ફેલાઈ ગઈ હતી. મામલો ગંભીર લાગતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સાયબર ક્રાઇમ યુનિટની મદદથી પાંચેયને શોધી કાઢ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી.
વડોદરાના ભોજમાં પણ શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો
વડોદરાના ભોજ ગામે સોમવારે નીકળેલી શોભા યાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે 13 લોકોની ધરપકડ કરી છે.
પ્રાણ પ્રતિષ્ઠા વિધર્મીઓને નથી પચી
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં સોમવારે નવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિર જે ઠેકાણે બનાવાયું છે તે ઠેકાણે અગાઉ બાબરી મસ્જિદ હતી અને હજુ પણ કટ્ટરવાદીઓના મનમાંથી આ વાત ગઈ નથી અને તેઓ છાસવારે પોકળ ધમકીઓ આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો