ગુહાર / કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડમાં છ દિવસથી ફસાયા, CM ભૂપેન્દ્ર પટેલ પાસે માગી મદદ

12 Gujaratis who went on pilgrimage to Kailas Mansarovar stranded in Uttarakhand, seek help from government

કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાન કારણે છ દિવસથી ફસાયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મદદ પણ માગી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ