બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Within 10 days of the Pulwama attack Pak terrorists were to carry out another suicide attack
Kishor
Last Updated: 12:36 AM, 26 February 2023
જમ્મુ કાશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરી 2019 ના એ ગોઝારા દિવસે આતંકી ઘટના સામે આવી હતી. જેમાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા હતા. જેને પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાના દસ દિવસની અંદર આતંકવાદીઓ ભારતીય સુરક્ષા દળ પર બીજો મોટો હુમલો કરવાની પેરવીમાં હોવાના ખુલાસા થયા છે. આ દરમિયાન સમય સૂચકતા દાખવી બે પાકિસ્તાની નાગરિક ત્રણ આતંકીઓને ઠાર કરતાં આતંકવાદીઓનું આ સડયંત્ર નિષ્ફળ નિવડ્યું હતું. ચિનાર કોર્પ્સના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોનએ તેમના પુસ્તક 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે'માં આ વાતનો ખુલાસો કર્યો છે.
ઢીલ્લોનએ આ મામલે પુસ્તકમાં લખ્યું કે
કે જે એસ ઢીલ્લોનએ આ મામલે પુસ્તકમાં લખ્યું કે ઘણા લોકો બોલવામાં થયેલા આ હુમલાથી અજાણ છે જે 2019 ની ફેબ્રુઆરી માસમાં થયો હતો. આ ઘટનાના આતંકીઓએ વિષફોટક પદાર્થ અને હથિયારો સાથે વીડિયો પણ બનાવ્યો હતો.14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની કાર CRPFના કાફલાની બસ સાથે અથડાવી હતી, જેમાં ભયંકર ધડાકો થયો હતો અને 40 જવાનોના જીવ ગયા હતા તો અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
આરોપીએ વધુ એક હુમલાની પેરવીમાં હતા
જેએસ ઢીલ્લોનએ વધુમા લખ્યું કે આ હુમલા બાદ આરોપીએ વધુ એક હુમલાની પેરવીમાં હતા. પરંતુ ગુપ્તચર એજન્સીઓને આ મોટા હુમલા અંગેની જાણ થઈ જતા તેઓ તાત્કાલિક હુમલાને અટકાવવા કામે લાગી ગયા હતા. ચિતાર કોર્પર્સના પૂર્વ કમાન્ડંડના જણાવ્યા અનુસાર પુલવામાં હુમલા પછી એજન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ અભિયાન તેજ બનાવી અને કાશ્મીરી ઇલાકામાં જેસે મોહમ્મદના આતંકી સંગઠનને નેટવર્કને ધ્વસ્ત કરવામાં સફળતા મેળવી હતી. વધુમાં કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં તૈનાત જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચેની સહાનુભૂતિને ઉજાગર કરતા ઢીલ્લોને જણાવ્યું કે ઓપરેશન દરમિયાન ડીએસપી ઠાકુરે ભારતીય સેનાના એક જવાન બલદેવ રામને આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બનતા બચાવ્યા હતા. જેમાં જીવની પણ પરવાહ ન કરતા તેમને બિરદાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime