બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why is the color of urine yellow This is the reason
Kishor
Last Updated: 10:55 PM, 8 January 2024
પેશાબનો રંગ પીળો કેમ હોય છે? આ મામલે મોટા ભાગના લોકો ને મનમાં સવાલ ઉઠ્યા હશે અને માર્ગદર્શનના અભાવે તેનો આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ હવે મેરીલેન્ડ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર બ્રેટલી હોલ અને તેમની ટીમે આ મામલે સંશોધન હાથ ધર્યું હતું. જે અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે પેશાબનો રંગ પીળો કેમ હોય છે. આ અભ્યાસ વિશ્વ પ્રસિદ્ધ વેબસાઈટ નેચર માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયો છે. જે મામલે જાણો ઊંડાણથી! પેશાબના પીળા રંગના ઘણા કારણો છે. જેમાંથી ઓછું પાણી પીવું એ મુખ્ય કારણ છે. પરંતુ આ જવાબ ડૉક્ટર અને દર્દીના દૃષ્ટિકોણથી સાચો છે.
કચરો પેશાબમાં પાણી સાથે આવે છે
અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો કે માનવ મૂત્રમાં પુષ્કળ પાણીની સાથે કિડનીમાંથી ફિલ્ટર કરાયેલ કચરો હોય છે. આ કચરો મોટા ભાગે મૃત લાલ કોષો જ હોય છે.જે હિમોગ્લોબિન દ્વારા લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. માત્ર 6 મહિના આયુષ્ય ધરાવતા આ કોષો જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેઓ હેમ નામનો પદાર્થ ઉત્પન્ન કરે છે. આ હેમ એવી ઘટનાઓ શરૂ કરે છે જેના કારણે પેશાબ પીળો થઈ જાય છે. પરંતુ સંશોધકો પહેલાથી જ આ બાબતો જાણતા હતા.
વાંચવા જેવી : ડાયાબિટીસના દર્દીઓ લાઇફસ્ટાઇલમાં લાવો બદલાવ, આજથી જ તમારી 'ચા'માં આ ચીજ નાખવાનું બંધ કરો
પેશાબના પીળા રંગનું સૌથી મોટું કારણ બિલીરૂબિન રીડક્ટેઝ હોવાનું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. તે બિલીરૂબિનના ચયાપચય માટે જવાબદાર છે. તે એક પીળો રંગદ્રવ્ય છે જે લાલ રક્ત કોશિકાઓમાંથી હેમને તોડે છે.અંતિમ પડાવમાં કોશિકાનો રંગ પણ બદલી જાય છે.તેઓ ઘાટા નારંગી થઈ જાય છે. તેને બિલીરૂબિન કહેવામાં આવે છે. કેટલીક રાસાયણિક પ્રતિક્રિયાઓ પેટમાં થાય છે જે બિલીરૂબિનને યુરોબિલાન પરમાણુમાં રૂપાંતરિત કરે છે. આ પરમાણુ ઓક્સિજનની હાજરીમાં પીળો બને છે. સંશોધન સાથે સંકળાયેલા લોકોએ પણ સ્વીકાર્યું કે પેટના સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ હોવાથી સમય લાગે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime