બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Diabetic patients should make lifestyle changes
Pooja Khunti
Last Updated: 04:39 PM, 8 January 2024
ડાયાબિટીસનાં દર્દીઓએ ખાંડની જગ્યાએ શું ખાવું જોઈએ
ડાયાબિટીસ એક ગંભીર અને અસાધ્ય બીમારી છે. જે આજના સમયમાં જલ્દીથી ફેલાય રહી છે. જેમને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેમને ખાંડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેનાથી જલ્દીથી બ્લડ શુગર વધે છે. ખાંડનાં સેવનથી વજન વધવું, હ્રદય રોગ, કેન્સર, ત્વચાની સમસ્યા, દાંતની સમસ્યા અને તણાવની સમસ્યા વધી જાય છે.
સ્તેવીયા
આ એક કુદરતી સ્વીટનર છે અને તેમાં શૂન્ય કેલરી હોય છે. તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ શૂન્ય હોય છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
નાળિયેર ખાંડ
ગત વર્ષોની અંદર નાળિયેર ખાંડને કુદરતી સ્વીટનર તરીકે ઘણી માન્યતા મળી છે. તમે તમારી ચા-કોફીમાં નાળિયેર ખાંડને ઉમેરી શકો.
મધ
શિયાળાની ઋતુમાં મધનો ઉપયોગ કુદરતી સ્વીટનર તરીકે કરવામાં આવે છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
મેપલ સિરપ
મેપલ સિરપ ખાંડનો ઉત્તમ વિકલ્પ છે. ડાયાબિટીસનાં દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. તેમાં કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોય છે. જે હાડકાને મજબૂત રાખે છે.
વાંચવા જેવું: મહિલાઓ માટે વરદાન રૂપ છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી દૂર થાય છે આ સમસ્યા
ખજૂર ખાંડ
સૂકી ખજૂરમાંથી બનેલો આ પાવડર ખાંડનો સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે અને તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.
ગોળ
ગોળને ખાંડનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. આ વિટામિન, મિનરલ્સ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh