બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 04:21 PM, 4 November 2023
હિંદુ ધર્મમાં નારિયેળનો ઉપયોગ શુભ કાર્યમાં કરવામાં આવે છે. મંદિરમાં નાળિયેર અર્પણ કરવાનો રિવાજ છે. નારિયેળને 'શ્રીફળ' પણ કહેવામાં આવે છે. તેના ધાર્મિક મહત્વની સાથે સાથે ઔષધીય ગુણધર્મોને ભરપૂર છે. જેમ કે ગણેશજી અને લક્ષ્મીજીના આશીર્વાદ વિના કોઈપણ પૂજા અને અનુષ્ઠાન કરી શકાતું નથી. ભગવાન ગણેશની હાજરી માટે પૂજામાં સોપારી અને દેવી લક્ષ્મીની કૃપા માટે નારિયેળ રાખવામાં આવે છે.
ખાસ મહત્વ રહેલો છે શ્રી ફળનો
જ્યોતિષએ જણાવ્યું કે નારિયેળને તમામ ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી હિન્દુ ધર્મના તમામ શુભ કાર્યોમાં નારિયેળની પૂજા તેના વિના અધૂરી માનવામાં આવે છે. નારિયેળનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ માતા લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુને પોતાની સાથે પૃથ્વી પર લાવ્યા હતા
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
જેના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવાય છે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ વાસો કરે છે. નારિયેળ પરની ત્રણ આંખોની તુલના ભગવાન શિવના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે. તેથી નારિયેળ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. રામ સીતા વિવાહ હોય કે શિવ પાર્વતી વિવાહ હોય કે પછી તમામ લગ્નોમાં કલશની ટોચ પર નારિયેળની પૂજા કરવામાં આવે છે.
અહંકારને બલિદાન
નારિયેળને શ્રી ફળ કહેવાય છે. શ્રીફળ એ ભગવાન નારાયણનું પ્રિય ફળ છે. નાળિયેરની બહારની સપાટીને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે અને સફેદ અને નરમ આંતરિક સપાટીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નાળિયેર તોડવાનો અર્થ એ છે કે આપણે ભગવાનના ચરણોમાં આપણા અહંકારને બલિદાન આપીએ છીએ.
શ્રી ફળના અનેક ફાયદા
નારિયેળમાં ખૂબ જ એનર્જી રહેલી છે. ખાવા માટે નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળની ચટણી બનાવવામાં આવે છે અને શાકભાજીમાં પણ નારિયેળનો ઉપયોગ થાય છે. નારિયેળમાં પ્રોટીન અને મિનરલ્સ ઉપરાંત તમામ પૌષ્ટિક તત્વો સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. નારિયેળમાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime