બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Politics / 'Why Congress hates Indian traditions so much' Congress raised a question about sengol Amit Shah gave an answer
Megha
Last Updated: 03:55 PM, 26 May 2023
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને છેલ્લા ઘણા દિવસોથી હંગામો ચાલી રહ્યો છે. તો વાત એમ છે કે ઉદ્ઘાટન પહેલા તમામ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પાસે તેનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી છે અને એ સાથે જ બૉયકોટનું પણ એલન કર્યું હતું. એવામાં હવે આ વિવાદ વચ્ચે હવે વધુ એક વિવાદ શરૂ થયો છે. આ વખતે નવા સંસદ ભવનમાં રાખવામાં આવનાર સેંગોલ એટલે કે રાજદંડને લઈને ચર્ચા શરૂ થઈ છે.
જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે દેશને કહ્યું હતું કે 1947માં જવાહરલાલ નેહરુને સ્વતંત્રતાના પ્રતીક તરીકે સોંપવામાં આવેલ સેંગોલને નવી સંસદમાં રાખવામાં આવશે અને આ અંગે ઘણો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો પણ હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સેંગોલ પર સવાલો ઉઠાવતા કહ્યું કે સેંગોલ વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. હવે અમિત શાહે ખુદ જયરામ રમેશને ટ્વીટ કરીને આ વિશે જવાબ આપ્યો છે.
"Why does the Congress party hate Indian traditions and culture so much? A sacred 'Sengol' was given to Pandit Nehru by a holy Saivite Mutt from Tamil Nadu to symbolize India’s freedom but it was banished to a museum as a ‘walking stick’...Congress is calling Adheenam’s history… pic.twitter.com/6RF87fb02E
— ANI (@ANI) May 26, 2023
ઈતિહાસને ખોટો કહી રહી છે કોંગ્રેસ - શાહ
સેંગોલને નવી સંસદમાં રાખવાની વાત સમયે સેંગોલને પર પ્રશ્ન ઉઠાવનાર જયરામ રમેશને ગૃહમંત્રી અમિત શાહ તરફથી બે ટ્વિટ કરીને જવાબ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જવાબ આપતા એમને કહ્યું કે કોંગ્રેસ ઈતિહાસ ખોટો કરી રહી છે.' એમને લખ્યું કે, 'હવે કોંગ્રેસે વધુ એક શરમજનક અપમાન કર્યું છે. પવિત્ર શૈવ મઠ તિરુવદુથુરાઈ અધીનમને પોતે ભારતની આઝાદી સમયે સેંગોલના મહત્વ વિશે જણાવ્યું હતું. કોંગ્રેસ અધીનમના ઇતિહાસને ખોટો કહી રહી છે.કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે.'
અમિત શાહે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે "કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? તમિલનાડુના એક પવિત્ર શૈવ મઠ દ્વારા પંડિત નેહરુને ભારતની આઝાદીના પ્રતીક તરીકે એક પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો પણ તેને મ્યુઝિયમમાં મોકલવામાં આવી હતી."
Is it any surprise that the new Parliament is being consecrated with typically false narratives from the WhatsApp University? The BJP/RSS Distorians stand exposed yet again with Maximum Claims, Minimum Evidence.
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 26, 2023
1. A majestic sceptre conceived of by a religious establishment in… pic.twitter.com/UXoqUB5OkC
જયરામ રમેશે શું દાવો કર્યો?
નવા સંસદમાં લાગવા જઈ રહેલા રાજદંડ સેંગોલને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે એ વાતના કોઈ નક્કર પુરાવા નથી કે તેને સત્તા હસ્તાંતરણ તરીકે સોંપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, "માઉન્ટબેટન, રાજાજી અને નેહરુ સાથે સંબંધિત કોઈ દસ્તાવેજ નથી કે તે સાબિત કરે કે આ રાજદંડનો ઉપયોગ બ્રિટિશરોથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે કરવામાં આવ્યો હતો, તેનાથી સંબંધિત તમામ દાવાઓ નકલી અને કેટલાક લોકોના મગજની ઉપજ છે." જયરામ રમેશે કહ્યું કે આ બધું વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મળેલું જ્ઞાન છે, જેને ભાજપ ફેલાવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો