બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Priyakant
Last Updated: 02:25 PM, 12 March 2024
ભારતે મિશન દિવ્યાસ્ત્ર નું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO સહિત ભારતીય વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ભારતની મિસાઈલ ટેક્નોલોજીને આગળ વધારનારી આ ટેક્નોલોજી સેન્સર પેકેજની સાથે 1.5 ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી (MIRV) ટેક્નોલોજી સાથે અગ્નિ-5 (અગ્નિ-V) મિસાઈલ વિકસાવી છે. જેને દિવ્યાસ્ત્ર મિશન નામ આપવામાં આવ્યું છે. તેને દિવ્યાસ્ત્ર કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આ મિસાઈલ એક સાથે અનેક સો કિલોમીટરમાં ફેલાયેલા 3 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ સિવાય આ મિસાઈલમાં બીજી ઘણી વિશેષતાઓ છે.
Indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-Entry Vehicle ( MIRV) technology successful tested as part of Mission Divyastra today https://t.co/6NVZgWoZ4z pic.twitter.com/zsotqZtLUq
— DRDO (@DRDO_India) March 11, 2024
જાણો અગ્નિ-V મિસાઈલની 10 વિશેષતાઓ
મહત્વનું છે કે, અગ્નિ-5 મિસાઈલ (Agni-V ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું. તે પછી, 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. અગ્નિ-5 મિસાઈલના અડધા ડઝનથી વધુ સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં મિસાઈલનું વિવિધ માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો હતો કે, આ મિસાઈલ દુશ્મનને નષ્ટ કરવા માટે એક ઉત્તમ હથિયાર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો