બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 08:07 AM, 10 June 2023
ઘરમાં ચંપલ પહેરીને ના ફરવું જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર આ બાબત અયોગ્ય છે. ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં ચંપલ પહેરવા તે યોગ્ય નથી. ચપ્પલની વાત કરવામાં આવે તો તે શનિ સાથે જોડાયેલ હોય છે. આ કારણોસર શનિવારે ચંપલ ખરીદવામાં આવતા નથી. કહેવામાં આવે છે કે, આ દિવસે ચંપલ ખરીદવાથી ઘરમાં શનિદોષ આવી શકે છે. બહાર ચંપલ પહેરીને ફરીએ છીએ, જ્યાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા હોય છે. બહારની ગંદકીવાળા ચંપલ પહેરીને ઘરમાં આવવાથી તમારી કુંડળીમાં રાહુ અને કેતુ બંને ગ્રહ ખરાબ રહે છે.
શનિદોષથી બચવા માટે મંદિરની બહાર ચંપલ મુકીને આવીએ છીએ. ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર ચંપલ ના રાખવા જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. તિજોરી હોય ત્યાં અને પૂજાઘરમાં ચંપલ પહેરીને જવાથી નાણાંકીય નુકસાન થાય છે. ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. ઘરમાં ધનની દેવી માઁ લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. ફાટેલા અને જૂના ચંપલ પહેરવાથી શનિની અશુભ છાયા પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime