બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 04:56 PM, 23 April 2022
હિંદુ ધર્મમાં ઘણા વૃક્ષો અને છોડ છે જેમને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. અનેક વૃક્ષોમાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિયમો અનુસાર આ વૃક્ષો અને છોડની પૂજા કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ વૃક્ષોમાંથી એક લીમડાનું વૃક્ષ છે. લીમડાનું ઝાડ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સાથે જ વૈદિક જ્યોતિષમાં લીમડાને ખૂબ જ કલ્યાણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં લીમડાના ઝાડનો શનિ અને કેતુ સાથે સંબંધીત જણાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં આમાંથી કોઈ પણ ગ્રહ ક્રોધત થઈ જાય તો તે ઘરમાં લીમડાનું ઝાડ વાવી તેની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને ગ્રહ દોષથી મુક્તિ મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર લીમડાના લાકડાથી હવન કરવાથી શનિદેવની અશુભ અસર પણ ઓછી થાય છે. સાથે જ જો નહાવાના પાણીમાં લીમડાના પાન નાખીને નહાવામાં આવે તો કેતુ સંબંધિત દોષ દૂર થાય છે. ચાલો જાણીએ લીમડાના ઝાડના આ ઉપાયો વિશે.
પિતૃ દોષમાં રાહત
લીમડાનું ઝાડ ઘરના દક્ષિણ ભાગમાં અથવા પશ્ચિમ ખૂણામાં લગાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડ પર દૈવી શક્તિઓ વાસ હોય છે. લીમડાનું ઝાડ લગાવવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. અને કુંડળીમાં પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
લીમડાના લાકડાની માળા
શાસ્ત્રો અનુસાર શનિ દોષથી મુક્તિ મેળવવા માટે લીમડાના લાકડામાંથી બનેલી માળા પહેરવાથી શનિ દોષથી રાહત મળે છે. સાથે જ શનિની મહાદશાની અશુભ અસર ઓછી થાય છે.
રવિવારે લીમડાને જળ ચઢાવો
એવું માનવામાં આવે છે કે રવિવારે લીમડાના ઝાડને જળ ચઢાવવાથી આરોગ્યનું વરદાન મળે છે. આ સાથે જ કુંડળીમાં અશુભ પરિણામ આપનાર ગ્રહો પણ શાંત થાય છે.
આ દિશા છે શ્રેષ્ઠ
જો તમે ઘરમાં લીમડાનું ઝાડ લગાવી રહ્યા છો તો તેના માટે દક્ષિણ દિશા પસંદ કરો. તેને મંગળનું સ્વરૂપ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે એક વ્યક્તિએ જીવનમાં એક જ લીંમડાનું વૃક્ષ વાવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime