બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Arohi
Last Updated: 09:41 AM, 10 August 2023
વાસ્તુનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે. જો આપણું ઘર વાસ્તુ ટિપ્સના અનુસાર બને તો આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ત્યાં જ જો ઘર વાસ્તુના અનુસાર ન બને તો જીવનમાં નકારાત્મકતા આવે છે. સાથે જ વ્યક્તિગત રીતે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુની દિશાઓ પર કયા ગ્રહનો કેવો પ્રભાવ પડે છે.
અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્તર-પૂર્વ દિશા વિશે જ્યાં ઈશાન કોણ વિશે જણાવવામાં આવ્યું છે. આ દિશા બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધિત છે. આવો જાણીએ આ દિશાનું મહત્વ અને વાસ્તુ અનુસાર બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાય.
ઉત્તર-પૂર્વ દિશા
ઈશાન કોણનો બૃહસ્પતિ સ્વામી માનવામાં આવે છે. સાથે જ વૈદિક જ્યોતિષમાં ગુરૂ બૃહસ્પતિને ધાર્મિક કાર્યકર્તાઓ અને અધ્યાત્મના કારક ગ્રહ માનવામાં આવે છે. સાથે જ આ દિશા છે જ્ઞાન અને ધાર્મિક કર્મોની.
તમને જણાવી દઈએ કે આ દિશામાં દોષ હોવા પર વ્યક્તિ નાસ્તિક બની શકે છે. પૂજા-પાઠમાં તેનું મન નથી રહેતું. સાથે જ લગ્નમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ કોઈ વ્યક્તિને પેટ સંબંધિ બિમારી, ડાયાબિટીસ અને પાચન સાથે સંબંધિત રોગ પણ થઈ શકે છે.
ઈશાન કોણમાં રાખો આ વસ્તુઓ
ઈશાન કોણમાં જળની સ્થાપના હોય છે. જેમ કે કુવો, બોરિંગ, માટલું કે પીવાના પાણીનું સ્થાન, તેના ઉપરાંત આ પૂજા સ્થળના રૂપમાં પણ કામ કરી શકે છએ. ત્યાં જ આ દિશામાં મુખ્ય દ્વારનું હોવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ સુભ માનવામાં આવે છે.
કરો આ ઉપાય
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન કોણને હંમેશા સાફ સુથરો રાખવો જોઈએ. સાથે જ આ દિશામાં ક્યારેય પણ શૌચાલયનું નિર્માણ ન કરવું જોઈએ. સાથે જ લોખંડનો કોઈ પણ ભારે સામાન ન રાખવો જોઈએ. આ સ્થાન પર કચરો ન રાખો.
ગુરૂઓ અને બ્રાહ્મણોનું સન્માન કરવું જોઈએ. સાથે જ તમારે ગુરૂવારના દિવસે સવારે ઘરના મંદિરમાં ગુરૂ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આમ કરવાથી તમને બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થશે.
બૃહસ્પતિને મજબૂત કરવાના વાસ્તુ ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips