બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 10:05 AM, 19 July 2023
સનાતન ધર્મમાં દિશાઓનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. દિશાઓનો સંબંધ સૂર્ય અને તેના પ્રકાશ સાથે હોય છે. જ્યોતિષ જાણકારો અનુસાર દરેક દિશામાં પ્રકાશનો પ્રભાવ અલગ ઉર્જા આપે છે. આપણે દિશાઓને સમજ્યા વગર આ ઉર્જાના સમ્પર્કમાં આવીએ છીએ તો તેનાથી નુકસાન થાય છે. જ્યારે આ સંબંધમાં છોડી જાણકારી મેળવીને આપણે ખૂબ લાભ લઈ શકીએ છીએ.
પૂર્વ દિશા
પૂર્વ દિશાની તરફ મુખ કરીને ધાર્મિક કાર્ય કરવું હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. અહીં સૂર્ય અને બૃહસ્પતિનો પ્રભાવ વધારે હોય છે. આ દિશાથી માન-સન્માન યશ અને જ્ઞાન મળે છે. જ્યાં સુધી બની શકે, પૂજા-પાઠ, ધ્યાન અને અભ્યાસ પૂર્વ દિશાની તરફ મુખ કરીને કરો.
પશ્ચિમ દિશા
પશ્ચિમ શનિની દિશા હોય છે. આ દિશાથી સંબંધ, પરિવાર અને ખુશીઓ પ્રભાવિત થાય છે. આ દિશાની તરફ બેસીને ભોજન કરવાથી સંધર્ષ વધે છે. આ દિશાની તરફ માથુ રાખીને સુવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક હાનિ પણ થાય છે. આ દિશામાં ધ્યાન અને પ્રાર્થના કરવાથી લાભ થાય છે.
ઉત્તર દિશા
ધનધાન્યના રીતે આ દિશાને ખાસ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ દિશાની તરફ મોંઢુ કરીને કોઈ કાર્યની શરૂઆત અને વ્યવસાય કરવો સર્વોત્તમ હોય છે. આ દિશામાં દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
દક્ષિણ દિશા
દક્ષિણ દિશાના સ્વામી મંગળ અને યમ હોય છે. આ દિશામાં દોષ હોવા પર ઘરના સદસ્યોમાં હંમેશા અણબનાવ રહે છે. સંપત્તિને લઈને ભાઈ-બંધુઓમાં વિવિદા ચાલતો રહે છે. આ દિશામાં હનુમાનજીની પૂજા કરવાથી ખાસ લાભ મળે છે. જો ઘરની આ દિશામાં મંગળ યંત્ર સ્થાપિત કરવામાં આવે તો દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime