બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:22 AM, 26 June 2026
1/7
ઓફિસમાં આપણે દિવસનો મોટો ભાગ પસાર કરીએ છીએ, તેથી ત્યાંનું વાતાવરણ ખૂબ મહત્વનું હોય છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્યસ્થળ સકારાત્મક ઊર્જા વધારવામાં મદદ કરે છે.જ્યારે કેટલીક વસ્તુઓ નકારાત્મકતા, તણાવ અને કામમાં વિલંબનું કારણ બની શકે છે.ચાલો જાણીએ એવી પાંચ વસ્તુઓ વિશે, જેને ઓફિસ ટેબલ પરથી દૂર રાખવી જોઈએ.
2/7
ટેબલ પર રાખેલો તૂટેલો કપ, પેન સ્ટેન્ડ અથવા કાચ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે.આવી વસ્તુઓ કામમાં અવરોધ અને પ્રગતિમાં અટકાણ લાવી શકે છે.બંધ પડી ગયેલી ઘડિયાળ પણ કરિયર અને સમયની ગતિ અટકવાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તૂટેલી વસ્તુઓ તરત દૂર કરો અને બંધ ઘડિયાળને સુધારી લો અથવા હટાવી દો.
3/7
4/7
વાસ્તુ અનુસાર ટેબલ પર ખુલ્લી કાતર, પેપર કટર અથવા અન્ય ધારદાર વસ્તુઓ રાખવી યોગ્ય નથી.આ વસ્તુઓ કામકાજ અને સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે.તે કાર્યસ્થળની સકારાત્મકતા ઘટાડે છે એવી માન્યતા છે. ઉપયોગ પછી આવી વસ્તુઓને હંમેશા ડ્રોઅરમાં અથવા યોગ્ય જગ્યાએ મૂકી દો.
5/7
6/7
ચા-કોફીના ખાલી કપ અથવા ખાલી પાણીની બોટલ લાંબા સમય સુધી ટેબલ પર ન રાખવી જોઈએ.વાસ્તુમાં તેને આર્થિક નુકસાન અને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે.તે જ રીતે દુઃખી, ડરામણી અથવા હિંસક તસવીરો પણ મન પર ખરાબ અસર કરે છે. તેની જગ્યાએ ઉગતા સૂર્ય, સફેદ ઘોડા અથવા પ્રેરણાદાયક તસવીરો રાખવાથી સકારાત્મકતા વધે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ