બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 08:37 AM, 19 July 2023
વાસ્તુ શાસ્ત્રમાં બેડરૂમમાં હાથીની જોડી રાખવા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પતિ પત્ની વચ્ચે મનભેદ હોય તો બેડરૂમમાં હાથીની જોડી રાખવી જોઈએ. બેડરૂમમાં હાથીની મૂર્તિ રાખવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ રહે છે અને એકબીજા પ્રત્યે માન રહે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ રહે છે. હાથી અને હાથણીનું મોઢુ એકબીજાની સામે હોવું જોઈએ.
જાનવરોમાં હાથી ખૂબ જ કર્મઠ અને બુદ્ધિમાની પ્રાણી છે. પારિવારિક સમૂહમાં હાથણીને પ્રાથમિકતા આપવામાં આવે છે અને સમ્માન કરવામાં આવે છે. અનેક પૂર્વીય સંપત્તિઓમાં હાથીની પૂજા કરવામાં આવે છે. ઈન્દ્ર દેવનું વાહન હાથી છે. માઁ લક્ષ્મીના વાહનોમાં સફેદ હાથીને પણ સ્થાન છે. જે સુખ સમૃદ્ધિનું પ્રતિક દર્શાવે છે. વાસ્તુ અનુસાર ઘર અથવા ઓફિસના મુખ્ય દ્વાર પર સૂંઢ ઉઠાવેલ હાથીની જોડીની મૂર્તિ લગાવવી જોઈએ. જેથી પરિવારમાં સુખ અને સૌભાગ્ય રહે છે. સંબંધો વધુ મજબૂત બને છે. પરિવારના તમામ સભ્યો વચ્ચે મનમેળ રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime