બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Vaidehi
Last Updated: 04:30 PM, 9 January 2024
સનાતન ધર્મમાં અનેક એવા જ્યોતિષ ઉપાય છે જે માણસની સાથે ભવિષ્યમાં ઘટિત થનારી ઘટનાઓની તરફ પણ ઈશારો કરે છે. વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનમાં કામ આવતી દરેક ચીજને લઈને નિયમો આપવામાં આવ્યાં છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા દિવસોનો ઉલ્લેખ છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા દિવસે જૂતાં-ચપ્પલ ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે.
વધુ વાંચો: મકાનમાં છે વાસ્તુ દોષ? તો એમાં કંઇ તોડફોડ કરવાની જરૂર નથી, બસ અપનાવો આ 4 ઉપાય
આ દિવસે ન ખરીદવા જૂતા-ચપ્પલ
વાસ્તુશાસ્ત્રમાં અનેક ચીજો ખરીદવાની મનાઈ હોય છે. જેમાંની એક છે જૂતાં-ચપ્પલ. દરેક વ્યક્તિએ પોતાની સુવિધા અને જરૂરિયાત અનુસાર જૂતા-ચપ્પલ ખરીદતાં હોય છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાસ, મંગળવાર, શનિવાર કે ગ્રહણવાળા દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. આવું કરવાથી પગરખાં પોતાની સાથે દુર્ભાગ્ય પણ લાગે છે.
શા માટે આ દિવસોમાં ન ખરીદવા પગરખાં?
શાસ્ત્રો અનુસાર શનિનો સંબંધ પગ સાથે માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે શનિવારનાં દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. શનિવારનાં દિવસે આવું કરવાથી વ્યક્તિની ઉપર શનિનો દોષ ચડે છે. જેનાથી શનિદેવ નારાજ થાય છે અને ઘરમાં દુખ-દરિદ્રતા આવે છે.
ક્યાં દિવસે ખરીદવા નવા ચપ્પલ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા ચપ્પલ શુક્રવારનાં દિવસે ખરીદવા જોઈએ અને આ નવા પગરખાં શુક્રવારનાં દિવસે જ પહેરવા જોઈએ. એટલું જ નહીં ફાટેલા પગરખાં અથવા તો જૂના ચપ્પલને શનિવારનાં દિવસે કોઈ મંદિરની બહાર છોડીની આવી જવું જોઈએ. આવું કરવાથી શનિની કુદ્રષ્ટિથી મનુષ્ય બચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો