બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Vastu Shastra: Dont purchase new foot wear on saturday and tuesday

ધર્મ / આ દિવસે ચપ્પલ-બુટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો! 90 ટકા લોકો કરે છે ભૂલ, શનિ દોષ થતાં અશુભ ઘડી આવશે

Vaidehi

Last Updated: 04:30 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનમાં કામ આવતી દરેક ચીજ વસ્તુ ખરીદવાને લઈને નિયમો આપવામાં આવ્યાં છે જેમાં જૂતાં-ચપ્પલ ખરીદવું પણ એક છે.

  • વાસ્તુશાસ્ત્રમાં ચીજોની ખરીદીની લઈને આપવામાં આવ્યાં છે નિયમો
  • જૂતાં-ચપ્પલ ખરીદવા માટે પણ યોગ્ય દિવસનો ઉલ્લેખ છે
  • નિયમ ન માનવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે

સનાતન ધર્મમાં અનેક એવા જ્યોતિષ ઉપાય છે જે માણસની સાથે ભવિષ્યમાં ઘટિત થનારી ઘટનાઓની તરફ પણ ઈશારો કરે છે. વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનમાં કામ આવતી દરેક ચીજને લઈને નિયમો આપવામાં આવ્યાં છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા દિવસોનો ઉલ્લેખ છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા દિવસે જૂતાં-ચપ્પલ ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે.

વધુ વાંચો: મકાનમાં છે વાસ્તુ દોષ? તો એમાં કંઇ તોડફોડ કરવાની જરૂર નથી, બસ અપનાવો આ 4 ઉપાય

આ દિવસે ન ખરીદવા જૂતા-ચપ્પલ
વાસ્તુશાસ્ત્રમાં અનેક ચીજો ખરીદવાની મનાઈ હોય છે. જેમાંની એક છે જૂતાં-ચપ્પલ. દરેક વ્યક્તિએ પોતાની સુવિધા અને જરૂરિયાત અનુસાર જૂતા-ચપ્પલ ખરીદતાં હોય છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાસ, મંગળવાર, શનિવાર કે ગ્રહણવાળા દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. આવું કરવાથી પગરખાં પોતાની સાથે દુર્ભાગ્ય પણ લાગે છે.

શા માટે આ દિવસોમાં ન ખરીદવા પગરખાં?
શાસ્ત્રો અનુસાર શનિનો સંબંધ પગ સાથે માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે શનિવારનાં દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. શનિવારનાં દિવસે આવું કરવાથી વ્યક્તિની ઉપર શનિનો દોષ ચડે છે. જેનાથી શનિદેવ નારાજ થાય છે અને ઘરમાં દુખ-દરિદ્રતા આવે છે.

ક્યાં દિવસે ખરીદવા નવા ચપ્પલ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા ચપ્પલ શુક્રવારનાં દિવસે ખરીદવા જોઈએ અને આ નવા પગરખાં શુક્રવારનાં દિવસે જ પહેરવા જોઈએ. એટલું જ નહીં ફાટેલા પગરખાં અથવા તો જૂના ચપ્પલને શનિવારનાં દિવસે કોઈ મંદિરની બહાર છોડીની આવી જવું જોઈએ. આવું કરવાથી શનિની કુદ્રષ્ટિથી મનુષ્ય બચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ