નિવેદન / કુંભમેળા અને મરકજની સરખામણી ન થાય, માતા ગંગાના આશીર્વાદ છે માટે કોરોના નહીં  ફેલાય : ભાજપ સીએમ

uttarakhand-cm-tirath-singh-rawat-said-cant-compare-kumbh-with-markaz-corona-will-not-spread-in-kumbh

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે કહ્યું કે મરકજની કુંભ સાથે સરખામણી કરવી યોગ્ય નથી. મરકજમાં લોકો એક જ હોલમાં સૂતા હતા. જ્યારે કુંભ ફક્ત હરિદ્વાર સુધી મર્યાદિત નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ