બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Uttarakhand bus accident: CM Bhupendra Patel says deeply saddened by the incident, Gujarat govt announces helpline number
Vishal Khamar
Last Updated: 10:53 PM, 20 August 2023
રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.
ઉત્તરાખંડમાં બસ ખાઈમાં પડી જવાને કારણે ગુજરાતના મુસાફરોએ જીવ ગુમાવ્યો તે દુ:ખદ ઘટનાથી હું દુઃખી છું. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) August 20, 2023
ઘાયલ નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. 🙏
ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાંઃ આલોક પાંડે
આલોક પાંડેએ જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે. તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. તેમજ ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ બસ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનીક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતાં 7 ગુજરાતીઓના મોત, સરકારે વધુ જાણકારી માટે હેલ્પ લાઇન નંબર કર્યો જાહેર#Uttarakhand #HighWay #passengers #bus #accident #vtvgujarati pic.twitter.com/ps0fVPiAo5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 20, 2023
ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન ફોન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે. આ ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. તેમજ 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ છે. તેમજ ઉત્તરાખંડ એનડીઆરએફની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં જોડાઈ છે. અને વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime