રાજનીતિ / હવે આરપારની લડાઈ: રાજીનામું નહીં આપે ઠાકરે, પવાર સાથે મીટિંગ બાદ લેવાયો મોટો નિર્ણય 

Uddhav Thackeray will not resign, big decision taken after meeting with Pawar

શિવસેના નેતા એકાનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સંકટ પેદા થયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ