બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / This is how PM Modi remembers the first death anniversary of veteran BJP leader Arun Jaitley.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના ઘણા નેતાઓએ ટ્વીટ કરીને તેમને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું.
પીએમ મોદીએ આ રીતે કર્યા યાદ
ADVERTISEMENT
વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, 'ગયા વર્ષે આ દિવસે આપણે શ્રી અરુણ જેટલીને ગુમાવ્યા. હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું. અરુણજીએ ખંતથી ભારતની સેવા કરી. તેમની પાસે કુશાગ્ર બૌદ્ધિક ક્ષમતા, કાનૂની કુશળતા અને મહાન વ્યક્તિત્વ હતું. '
On this day, last year, we lost Shri Arun Jaitley Ji. I miss my friend a lot.
— Narendra Modi (@narendramodi) August 24, 2020
Arun Ji diligently served India. His wit, intellect, legal acumen and warm personality were legendary.
Here is what I had said during a prayer meeting in his memory. https://t.co/oTcSeyssRk
ADVERTISEMENT
અમિત શાહે પણ પાઠવી શ્રદ્ધાંજલિ
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું હતું કે , "અરૂણ જેટલીજી એક ઉત્કૃષ્ટ રાજકારણી, એક સારા વક્તા અને એક મહાન માનવી હતા, જેમનું ભારતીય રાજકારણમાં કોઈ બીજું વ્યક્તિ સમાંતર થઈ શકે તેમ નથી. તે મલ્ટીડાયમેન્શનલ અને મિત્રોના મિત્ર હતા. તેમની વિશાળ વિરાસત, દૂરંદેશી દ્રષ્ટિ અને દેશ માટેનું ડીવોશન માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે.''
ADVERTISEMENT
Remembering Arun Jaitley ji, an outstanding politician, prolific orator and a great human being who had no parallels in Indian polity. He was multifaceted and a friend of friends, who will always be remembered for his towering legacy, transformative vision and devotion to nation.
— Amit Shah (@AmitShah) August 24, 2020
ADVERTISEMENT
જે પી નડ્ડાએ આવી રીતે કર્યા યાદ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, 'ભૂતપૂર્વ નાણાં પ્રધાન સ્વર્ગસ્થ પદ્મ ભૂષણ, અગ્રણી નેતા, વિચારક, પદ્મ ભૂષણથી સન્માનિત થયા. શ્રી અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને સલામ. રાષ્ટ્ર નિર્માણમાં જનકલ્યાણકારક નીતિઓ અને યોજનાઓમાં તેમનું ઉત્કૃષ્ટ યોગદાન હંમેશાં યાદ રહેશે.''
ADVERTISEMENT
प्रखर नेता, विचारक, पद्म भूषण से सम्मानित पूर्व वित्त मंत्री स्व. श्री अरुण जेटली जी की प्रथम पुण्यतिथि पर उन्हें शत् शत् नमन। राष्ट्र निर्माण में उनकी जनकल्याणकारी नीतियों एवं योजनाओं का अप्रतिम योगदान सदैव याद किया जाएगा। pic.twitter.com/mYkrxfJVA5
— Jagat Prakash Nadda (@JPNadda) August 24, 2020
ભાજપના ટ્વિટર એકાઉન્ટથી પણ અપાઈ અંજલિ
ભાજપે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને પૂર્વ કેન્દ્રીય પ્રધાનને યાદ કર્યા. ભાજપે ટ્વીટ કર્યું હતું કે ''પ્રતિષ્ઠિત વિદ્વાન, નિર્દેશક, વકીલ, વહીવટકર્તા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પદ્મવિભૂષણ શ્રી અરૂણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેજસ્વી જ્ઞાન અને વિવિધ ક્ષેત્રમાં અનુકરણીય યોગદાનનો તેમનો વારસો ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે''
Heartfelt tributes to the distinguished scholar, orator, lawyer, administrator and former Union Minister, Padma Vibhushan Shri Arun Jaitley on his first Punyatithi.
— BJP (@BJP4India) August 24, 2020
His legacy of brilliant knowledge and exemplary contributions in diverse fields will inspire future generations. pic.twitter.com/UJrga9BEZa
જેટલીના મૃત્યુથી રાજકીય વિશ્વ સહિત દેશને આઘાત લાગ્યો હતો, કારણ કે તેઓ તેમના મૃત્યુના થોડા મહિના પહેલા રાજકારણમાં ખૂબ સક્રિય હતા. નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દેશમાં gst ની શરૂઆત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.