બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:49 PM, 19 August 2023
જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિની રાશિ દ્વારા તેમના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. આ પ્રકારના કપલ્સની રાશીઓ દ્વારા તેમની લવ લાઈફ વિશે અનુમાન લગાવી શકાય છે. અમુક રાશિના કપલ્સનું એક બીજા સાથે ખૂબ સારૂ બને છે. પરંતુ અમુક રાશિના કપલ્સ એકબીજાની સાથે સારી રીતે વાત પણ નથી કરી શકતા. જાણો તે રાશિઓ કઈ કઈ છે.
મેષ-કર્ક
મેષ રાશિના લોકો પોતાના વિચારો ખૂબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. ઘણી વખત સમજ્યા વિચાર્યા વગર કામ કરી નાખે છે અને દરેક વાત પર પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે.
પરંતુ કર્ક રાશિના જાતક ખૂબ સેન્સિટિવ અને ઈમોશનલ હોય છે અને હીજાની દેખરેખ કરે છે. જેના કારણે આ બન્ને રાશિઓના કપલ્સની વચ્ચે તાલમેલ યોગ્ય નથી રહેતો અને તેમના રિલેશનશિપમાં મુશ્કેલીઓ આવે છે.
વૃષભ-કુંભ
વૃષભ રાશિના લોકો ખૂબ સરળ અને વ્યાવહારિક હોય છે અને સંબંધમાં સ્થિરતાને મહત્વ આપે છે. પરંતુ કુંભ રાશિના લોકો નવા અને સ્વતંત્ર વિચારો વાળો હોય છે.
વૃષભ રાશિના લોકો ઘણી વખત કુંભ રાશિ વાળાને સમજી નથી શકતા. જ્યારે કુંભ રાશિના લોકોને એવું થઈ શકે છે કે તે પરિવર્તનના વિરોધી છે. જેના કારણે તેમના સંબંધમાં તાલમેલ બની રહે છએ.
મિથુન-કન્યા
મિથુન રાશિના લોકો વાતચીત કરનાક હોય છે. પરિસ્થિતિના અનુકૂળ રહે છે અને સામાજીક ગતિવિધિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે.
પરંતુ કન્યા રાશિના લોકો વધારે સોશિયલ રહેવાનું પસંદ નથી કરતા મિથુન રાશિના સંબંધમાં ઉત્સાહ અને જુનૂનની ઓળખ અને કન્યા રાશિની સામાન્ય દિનચર્યા સંબંધમાં ખટાસનું કારણ બની શકે છે.
સિંહ-વૃશ્ચિક
સિંહ રાશિના લોકો કોન્ફિડેન્ટ, પોતાની વાતને વ્યક્ત કરવા અને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતક પોતાની વાતોને વધારે કોઈની સાથે શેર નથી કરતા અને સંબંધોને મહત્વ આપે છે.
આ બન્ને રાશિના લોકોનું વ્યક્તિત્વ ઘણી વખત સંબંધમાં અહંકારના કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે. સિંહ રાશિના લોકોને દેખરેખ અને પ્રશંસાની જરૂર હોય છે. જેનાથી વૃશ્ચિક રાશિના લોકોને ઈર્શા તાય છે અને તે વધારે પઝેસિવ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime