બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / These events signal the coming crisis! Do not ignore, otherwise you will suffer loss
ADVERTISEMENT
આ ઘટનાઓ જીવનમાં આવવા વાળી શુભ-અશુભ વસ્તુઓની સંકેત આપે છે. અને જો આપને કોઈ આવા સંકેત મળે છો તો તુરંત સાવધાન થઈ જાવ અને તે ઘટનાઓને નજર અંદાજ ન કરો. જેથી મોટા નુક્સાનથી બચી શકાય

ADVERTISEMENT
ઘરની છત પર મરેલું પક્ષી મળવું
ઘરની છત પર મરેલું પક્ષી મળેતો તે સારુ નિશાન નથી માનવામાં આવતું. આવુ થવાથી છોકરાઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ થવાનો ઈશારો છે. જેવું કે, તેમની તબિયત ખરાબ થઈ શકે છે. અથવા તેમને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે.
ADVERTISEMENT

લીલીછમ તુલસી અચનાક સૂકાઈ જવી
ADVERTISEMENT
જો ઘરના આંગણામાં લગાવવામાં આવેલી તુલસીનો છોડ અચનાક સૂકાઈ જાય તો સાવધાન થઈ જાવ, આ કોઈ દુર્ઘટના કે કંઈક અઘટિત ઘટવાનું સંકેત છે. આવું થવું એ ઘરમાં આર્થિક સંક્ટ અને અન્ય કોઈ વિપત્તિ આવવાનો સંકેત છે.

ADVERTISEMENT
વારં વાર તેલ અને દૂઘ ઢોળાવું
જો વારં વાર તેલ અથવા દૂધ ઢોળાય તો તેને સારો સંકેત માનવામાં નથી આવતો. આવુ થવાનું દર્શાવે છે કે, કારોબાર કે નોકરીમાં કોઈ નુક્સાન થઈ શકે છે. ધનની હાનિ થઈ શકે છે અથવા કોઈ અવરોધ આવી શકે છે. આ જ રીતે મીઠું પણ ઢોળાય તેને સારુ માનવામાં નથી આવતું .
ADVERTISEMENT

વારં વાર ઘડીયાળ બંધ પડવી
જો ઘરમાં વારં વાર ઘડીયા બંધ થઈ જાય તો તાત્કાલિક હટાવી દે નહીંતર તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાતા વાર નહીં લાગે

અચનાક ઉંઘ ઉડી જવી
જો ઘરના લોકોની અચાનક ઉંઘ ઉડી જાય તો ઘરમાં મોટો વાસ્તુદોષ અથવા નકારાત્મકતા વધવાનો ઈશારો છે. આવું થવા પર સચેત થઈ જવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.