સંઘર્ષ / ભારત ચીન વચ્ચે 1962 બાદ હાલ સૌથી ગંભીર સ્થિતિ: વિદેશમંત્રી એસ જયશંકરનું નિવેદન 

The worst situation between India and China since 1962: Statement by External Affairs Minister S Jaishankar

પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા ટકરાવના વિષય પર વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલી વાર ખુલીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ચીન સાથેના સીમાવિવાદનું સમાધાન બધા પ્રકારની સંધિ અને સમજૂતિનું સન્માન રાખીને થવું જોઈએ. કોઈ પણ રીતે એકતરફી કાર્યવાહી કરીને પરિસ્થિતિ બદલાવ લાવવાની કોશિશ કરવી યોગ્ય નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ