બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / swami prasad maurya on bageshwar dham
Vaidehi
Last Updated: 07:55 PM, 28 January 2023
સમાજવાદી પાર્ટીનાં નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ખાનગી ચેનલ સાથેનાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર નિશાન સાધતાં કહ્યું કે આવા લોકો દેશનાં દુશ્મન છે.
'તે આતંકવાદી છે, દેશનાં દુશ્મન છે'
સપા નેતા મૌર્યને પૂછવામાં આવ્યું કે બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાનાં આહ્વામ પર તેમનું શું કહેવું છે તેના પર મૌર્યએ કહ્યું કે 'આવા લોકો દેશનાં દુશ્મન છે જે બંધારણના વિરોધમાં નિવેદન આપે છે તે આતંકવાદી છે, દેશનાં દુશ્મન છે, ઢોંગી છે અને પાખંડી છે. તે દેશનાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી નથી તેથી તેમના નિવેદનનું કોઈ મહત્વ નથી.'
ધીરેન્દ્ર શાસ્ત્રીનાં 'હિન્દૂ ધર્મ ખતરામાં છે' વાળો પ્રશ્ન પૂછાયો
પ્રશ્ન- 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ એ પણ કહ્યું છે કે જે હિન્દૂ ધર્મ છે તે જોખમમાં છે, ત્યાં મૌલાના લોકો કહી રહ્યાં છે કે અમને ડરાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને તમે જોઈ રહ્યાં છો? શું આ ચૂંટણી સાથે જોડાયેલ છે ? શા માટે હિન્દૂ ધર્મ હવે ખતરામાં દેખાઈ રહ્યો છે.. એક હિન્દૂવાદી પાર્ટી છે દેશમાં, પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ છે, બધું જ તો છે..'
નેતાઓ એ તમામ ધર્માચાર્યોને આત્મસમર્પણ કરી દેવું જોઈએ- મૌર્ય
ત્યારે જવાબમાં સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું કે 'જો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી, મુખ્યમંત્રી યોગીજી, તમામ પ્રદેશમાં મુખ્યમંત્રી ભાજપનાં, આ સૌના હોવા છતાં જો હિન્દૂ ધર્મ ખતરામાં છે તો અમે તો કહીએ છીએ કે સરકારનાં માનનીય પ્રધાનમંત્રીજી અને તમામ મુખ્યમંત્રીએ પોતાના પદોનો ત્યાગ કરીને બાબાને પોતાના તમામ અધિકારો આપી દેવા જોઈએ...જો તે ધર્મનાં ઠેકેદાર છે, તે જ બધું બરાબર કરશે તો શંકરાચાર્યને પોતાની ખુરશી છોડી દેવી જોઈએ, તમામ ધર્માચાર્યોને આત્મસમર્પણ કરી દેવું જોઈએ. સૌએ જે નવા બાબા ઉદય થયાં છે તથાકથિત બાબા, તેમની શરણમાં જવું જોઈએ, તેથી જ મોટી મોટી વાતો કરવાનું છોડીને તેઓ ધરતી પર આવ્યાં છે અને સાથે જ દેશને અંધારામાં લઈ જવાનાં પ્રયાસો ન કરે અને બંધારણ વિરોધી વાતો પણ ન કરે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime