બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / surya shani yog astrology prediction for leo libra capricorn surya shani labh drishti yog

Astrology / સિંહ અને તુલા સહિત આ રાશિના જાતકોને થશે લાભ, સૂર્ય અને શનિની યુતિના કારણે થશે જબરદસ્ત ઉન્નતિ

Manisha Jogi

Last Updated: 10:21 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે શનિ ગ્રહ અને સૂર્ય ગ્રહની શુભ દ્રષ્ટિનો યોગ બની રહ્યો છે. શનિ અને સૂર્યનો આ યોગ કેટલીક રાશિના જાતકો માટે ખાસ માનવામાં આવી રહ્યો છે. કઈ ત્રણ રાશિના જાતકોને લાભ થશે?

  • શનિ ગ્રહ અને સૂર્ય ગ્રહની શુભ દ્રષ્ટિનો યોગ બની રહ્યો છે
  • આ ત્રણ રાશિના જાતકોને લાભ થશે
  • નોકરીમાં પ્રગતિ થવાની પ્રબળ સંભાવના

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે શનિ ગ્રહ અને સૂર્ય ગ્રહની શુભ દ્રષ્ટિનો યોગ બની રહ્યો છે. શનિદેવ આજે સવારે 10:55 વાગ્યે લાભ દ્રષ્ટિ યોગનું નિર્માણ કરશે. શનિ અને સૂર્યનો આ યોગ કેટલીક રાશિના જાતકો માટે ખાસ માનવામાં આવી રહ્યો છે. કઈ ત્રણ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ રાશિના જાતકોને થશે લાભ
સિંહ-
સૂર્યદેવતા સિંહ રાશિના સ્વામી છે. જેથી આ રાશિના જાતકોને શનિ અને સૂર્યની લાભ દ્રષ્ટિથી લાભ થશે. નોકરીમાં લાભ થશે અને આરોગ્ય સારું રહેશે. આંખની સમસ્યાથી રાહત મળશે. શનિદેવની કૃપાથી રોજગાર સારો રહેશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. ઘર અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. 

તુલા- શનિદેવની પ્રિય રાશિ તુલા છે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. નોકરીમાં પ્રગતિ થવાની પ્રબળ સંભાવના છે. રોકાણ કરવાથી લાભ થશે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. 

મકર- શનિદેવ મકર રાશિના સ્વામી છે. આ રાશિના જાતકો માટે શનિ અને સૂર્યની લાભ દ્રષ્ટિ ખાસ સાબિત થશે. શનિદેવની કૃપાથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં આર્થિક લાભ થશે. નોકરિયાત વર્ગને ઓફિસમાં સકારાત્મક માહોલ પ્રાપ્ત થશે. પ્રમોશન બાબતે સારા સમાચાર મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ