બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pooja Khunti
Last Updated: 01:12 PM, 17 December 2023
16 ડિસેમ્બરનાં રોજ સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. સૂર્યદેવ આ સ્થિતિમાં 15 જાન્યુઆરી સુધી રહેશે. સૂર્ય ગોચરનો પ્રભાવ આમ તો બધી જ રાશિઓ પર થશે પણ આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
કર્ક
આ રાશિના જાતકોએ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને અસર થશે. મન અશાંત રહેશે. તે માટે યોગ કરો અથવા ગાયત્રી મંત્રનું જાપ કરો. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
કન્યા
કન્યા રાશિના જાતકોએ આ સમયે લવ લાઈફ અને વૈવાહિક જીવનને લઈને સાવધાન રહેવું પડશે. નુકશાન થવાની સંભાવના છે. તમારા કામ પ્રત્યે સાવધાન રહો અને ઈમાનદારીથી પૂર્ણ કરો, નહીંતર નુકશાન થઈ શકે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તે માટે તમારા ખાવાની આદતોનું ધ્યાન રાખો.
ધન
સૂર્ય ગોચરનાં સમયે આ રાશિના જાતકોને વિશેષ સાવધાની રાખવી જોઈએ. આર્થિક નુકશાનની સંભાવના છે. વેપાર કરતા લોકોને આંશિક નુકશાન થઈ શકે. સૂર્ય ગોચરની સ્થિતિમાં સૂર્યને જળ ચડાવવાથી સારું રહેશે.
મકર
સૂર્ય ગોચરનાં કારણે માનસિક સમસ્યાઓ થશે. તેનાથી દૂર રહેવા માટે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો તો સારું રહેશે. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે. આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવું પડશે.
મીન
સૂર્ય ગોચરનાં સમયે તમારે તમારી જવાબદારીઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. કાર્યસ્થળે અથવા અન્ય કોઈ જગ્યાએ વડીલોનું અભિવાદન કરશો તો સારું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime