બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 12:28 PM, 12 April 2023
Surya Gochar 2023: વર્ષ 2023માં 14 એપ્રિલ શુક્રવારના દિવસે સૂર્યદેવ મીન રાશિથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહનો ગોચર લગભગ 02 વાગીને 42 મિનિટ પર થશે અને આ રાશિમાં 15 મે સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યદેવ મેષ રાશિમાં એટલે કે જે મંગળની સ્વામી રાશિમાં હાજર થશે. તો તેમની આ સ્થિતિ ખૂબજ શક્તિશાળી થશે. જેની અસર આ રાશિઓ પર જોવા મળશે. પરંતુ અમુક રાશિઓ એવી પણ છે જેની પર સૂર્ય રાશિ પરિવર્તનનો નકારાત્મક અસર પડશે. તો આવો જાણીએ કે, સૂર્ય ગોચર દરમિયાન કઇ રાશિઓ પર નકારાત્મક અસર દેખાશે.
આ રાશિઓ પર થશે ખરાબ અસર
1. વૃષભઃ વૃષભ રાશિનો સૂર્ય 12મા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ દરમિયાન જાતકોને આર્થિક દૃષ્ટિએ આ સમય સારો નહીં રહે. કામમાં અડચણો આવી શકે છે, સાથે જ તમારે નોકરીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. વેપારી વર્ગના લોકોને વેપારમાં નુકસાન થઈ શકે છે. તે પારિવારિક સંબંધો પર પણ નકારાત્મક અસર કરી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
2. કન્યાઃ કન્યા રાશિના 8મા ભાવમાં આ સંક્રમણ થવા જઈ રહ્યું છે, જેને શુભ માનવામાં આવતું નથી. આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે. આકસ્મિક નુકશાન કે ઘટના અકસ્માતનો યોગ બની શકે છે. નોકરીમાં સંયમથી કામ લેજો અને વેપારી છો તો લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
3. મકરઃ તમારી રાશિના ચોથા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી. આ દરમિયાન તમને મિશ્ર પરિણામ મળશે. નોકરી અને કરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે સાવધાની સાથે આગળ વધવું પડશે. આ સમયે તમારે સંબંધો અને સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime