બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / srinagar encounter encounter between security forces and terrorists
Kavan
Last Updated: 10:53 AM, 19 December 2021
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના હરવાના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા હતા, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જો કે હજુ સુધી તે આતંકીના નામ કે ઓળખ વિશે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ ઓળખ પર ચોક્કસપણે જાણવા મળ્યું કે માર્યો ગયો આતંકવાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે.
One unidentified terrorist neutralized in the encounter that broke out between security forces and terrorists at Harwan area of Srinagar: Kashmir Zone Police
— ANI (@ANI) December 18, 2021
બે દિવસ પહેલા કુલગામમાં આતંકીઓ માર્યા ગયા હતા
થોડા સમયગાળા પહેલા જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. બે દિવસ પહેલા એટલે કે ગુરુવારે કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ બુધવારે રાત્રે કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું કે આ દરમિયાન આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો, જેના કારણે સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી અને કેટલાક આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime